Cli
અભિનેતા મલ્હાર ઠાકર ને અમેરીકાના વિઝા ના મળતા ધર્મનો રસ્તો અપનાવ્યો, મંદિર મંદીર ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી...

અભિનેતા મલ્હાર ઠાકર ને અમેરીકાના વિઝા ના મળતા ધર્મનો રસ્તો અપનાવ્યો, મંદિર મંદીર ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી…

Breaking

અર્બન ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર જેઓ થઈ જસે લવની ભવાઈ મિજાજ સાહેબ જેવી ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ નામના ધરાવે છે તેઓ પોતાની આગામી ફિલ્મ શુભ યાત્રા ને લઈને આ દિવસોમાં ખુબ ચર્ચાઓ માં છે 12 એપ્રીલના રોજ ફિલ્મ નું.

ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું માત્ર એક દિવસમાં 20 લાખથી વધારે દર્શકોએ આ ફિલ્મના ટ્રેલરને જોયું હતું ફિલ્મ શુભ યાત્રામાં મુખ્ય કલાકાર તરીકે મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર છે સાથે હિતુ કનોડિયા હેમીન ત્રીવેદી દર્શન ઝરીવાલા જય ભટ્ટ મગન લુહાર.

ચેતન દહીયા જેવા કલાકારો પણ સામેલ છે આ ફિલ્મ સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ શિવન ના પ્રોડક્શન હાઉસ રાઉડી ફિલ્મ દ્વારા તૈયાર થઈ રહી છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી નયન તારા આવનારા સમયમાં શાહરુખ ખાન સાથે ફિલ્મ ડંકીમાં જોવા મળશે.

નયનતારાની પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાંથી પ્રોડ્યુસર તરીકે કામ કરી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાવડી ફિલ્મ પહેલી વાર ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે આ વચ્ચે અભિનેતા મલ્હાર ઠાકર પોતાની આગામી ફિલ્મ નું પ્રમોશન જોર શોર થી કરી રહ્યા છે શુભ યાત્રા ફિલ્મ માટે તેઓ.

અમેરીકા પ્રમોશન કરવા જવા માગે છે તેમની વિઝા અરજી પાસ થાય એ માટે તેઓ ધર્મના રસ્તે અલગ અલગ મંદિર ના દર્શન કરી રહ્યા છે અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલા ચમત્કારિક હનુમાનજીના મંદિરે મલ્હાર ઠાકર પોતાની ટીમ સાથે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

આ ફિલ્મ ને નેશનલ એવોર્ડ વિનર મનીષ શૈની ડીરેક્ટ કરી રહ્યા છે ફિલ્મ શુભ યાત્રામાં મોહનભાઈ પટેલ નામનું પાત્ર કોઈપણ ભોગે અમેરિકા જવા માગે છે તે વિઝાની અરજી કરવા માટે હનુમાન મંદિરે પહોંચે છે આ જ મંદિરે મલ્હાર ઠાકરે દર્શન કર્યા હતા.

મહત્વનું છે કે વિચાર માટે હનુમાન મંદિર ખૂબ જ મહત્વ ધરાવે છે લોકોમાં એ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે કે હનુમાનજીના મંદિરે દર્શન કરવાથી વિઝા મળી જાય છે ફિલ્મ શુભયાત્રા ના પ્રમોશન માટે અને ફિલ્મને સફળતા મળે એ માટે મલ્હાર ઠાકર મહાકાળી.

માના મંદિર પાવાગઢ પહોંચ્યા હતા અને પોતાની ટીમ સાથે તેમને માતાજીના દર્શન કર્યા હતા સાથે તેઓ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને ગુજરાતના વિવિધ મંદિરોમાં દર્શન કરી અને પ્રચાર કરી રહ્યા છે મલ્હાર ઠાકર ને જોતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તેમની.

સાથે સેલ્ફી લેવા લોકો પડાપડી કરી રહ્યા હતા અર્બન ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મહત્વ ધરાવે છે મલ્હાર ઠાકર અર્બન ફિલ્મ ના સુપરસ્ટાર અભિનેતા બની ચુક્યા છે તેમની ફિલ્મો ખૂબ સફળ રહે છે એ વચ્ચે આવનારી ફિલ્મ શુભ યાત્રા ને દર્શકોનો કેવો પ્રેમ મળે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *