Cli
નવસારી રડી જવાય તેવી દુઃખદ ઘટના, પતિના મો!તની ખબર સાંભળતા જ પત્નીએ પણ દુનીયા છોડી દિધી...

નવસારી રડી જવાય તેવી દુઃખદ ઘટના, પતિના મો!તની ખબર સાંભળતા જ પત્નીએ પણ દુનીયા છોડી દિધી…

Breaking

પ્રેમ સંબંધો અને લગ્ન સંબંધો લઈને ઘણા બધા સમાચાર સામે આવતા રહે છે ઘણીવાર પતિ પત્નીમાં કંકાસ જોવા મળે છે તો ઘણીવાર લગ્ન સંબંધોમાં તિરાડ ના કારણે છૂટાછેડાના બનાવો પણ સામે આવે છે પરંતુ જે બનાવ સામે આવ્યો છે જેમાં પતિ પત્નીનો પ્રેમ એક દુઃખદ સ્થિતિમાં જઈને પૂરો થયો છે સારસ પક્ષીની જેમ.

એકબીજા ની સાથે પતિ અને પત્નીએ આ દુનિયાને અલવિદા કહ્યું છે સમગ્ર ઘટના અનુસાર નવસારીના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે રહેતા અરુણભાઈ નટુભાઈ ગાવિત ગુરુવારે સાંજે કોઈ કામ અર્થે ચાર રસ્તા પર બાઈક લઈને ગયા હતા તેઓ ત્યાં કામ પતાવીને સાડા આઠ વાગ્યે પરત ફરી રહ્યા હતા જે દરમિયાન તોરણવેરા ગામની.

નિશાળ પાસે અચાનક તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેઓ રોડ પર નીચે ફટકાયા હતા આજુબાજુના લોકો એકત્ર થઈ તેમને 108 નામ મારફતે ખેર ગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ અરૂણભાઇએ પોતાનો દેહ ત્યાગી દીધો હતો હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ તેમની.

પત્ની ભાવનાબેન જે ગામના પૂર્વ સરપંચ હતા તેમને કરતા જ તેમની તબીયત લથડતા ગભરામણ થતાં જ ખેરગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં તેમને પણ મૃત જાહેર કરી દેવામાં આવ્યા પતિ અને પત્ની બંને આ દુનિયાને છોડી અને ચાલ્યા ગયા તેમની પાછળ બે બાળકો 14 વર્ષની દીકરી અને દસ વર્ષનો પુત્ર નિરાધાર થઈ ગયા પતિ અને પત્નીના.

આ કરુણ બનાવની ખબર સામે આવતા ગામ આખુય હિબકે ચઢયું હતું પતિ અને પત્ની જે અગ્નિની સાક્ષી એ ફેરા લઈને લગ્નના બંધનમાં બંધાયા હતા એ અગ્નિમાં બંને એકસાથે જતા બંને બાળકો હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા નાની નાની બાબતોએ છૂટાછેડા લેતા નવદંપતી ઓ માટે આંખો ખોલતો દુઃખદ બનાવ સામે આવતા ગામ આખાય માં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *