કદાચ કોઈ એવું વ્યક્તિ હશે જે અરુણ બાલીને ન ઓળખતું હોય 90ના દશકના તો બાળકો પણ એમને ઓળખતા હશે 40થી વધુ સિરિયલ અને ખુબજ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અરુણ વાલીને ન્યુરો મસ્ક્યુલર રિયલડીસીસ થઈ ગયોછે આ ઓટોમ્યુન રિયર મિમૅરીના કારણે નશ અને માંશપેસીઓ વચ્ચે.
તાલમેળમાં પ્રોબ્લેમ થાય છે તેના કારણે અવાજ સાફ રીતે નથી નીકળતો અરુણ વાલીને મુંબઈના હીરાનંદાની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડોક્ટર એમની સવાર કરી રહ્યા છે સીને એન્ડ ટેલિવીસઝન આર્ટિસ્ટ એસોસિયન મેમ્બર નૂપુરે અરુણને ફોન કર્યો ત્યારે એમને અહેસાસ થયો કે અરુણ.
ફોન બોલી નથી શકતાં જેના બાદ એમણે અરુણનાં બાળકોને ફોન કર્યો ત્યારે કોઈએ ફોન ન ઉઠાવ્યો તેના બાદ નૂપુરે એમની પુત્રીને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે અરુણ વાલીને આ ગંભીર બીમારીએ પોતાના સકંજામાં લઈ લીધા છે પરંતુ તેમ છતાં એમનો ઈલાજ નથી કરાવવામાં આવી રહ્યો જેના બાદ નૂપુરે.
ખુદ અરુણને હોસ્પિલટમાં લઈ જવાની જીદ કરી અરુણ વાલી છેલ્લી વાર 2019માં અર્જુન કપૂરની ફિલ્મ પાનીપત માં જોવા મળ્યા હતા પરંતુ કો!રોના બાદથી તેઓ ઘર પર જ હતા અત્યારે અરૂણની આવી હાલતની ખર પડતાજ એમનાથી જોડાયેલ એક્ટર પરેશાન થઈ ગયા છે અપણે જલ્દી અરૂણ વાલીને સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.