Cli

કેમ આમિર ખાન જેવા મોટા હીરો સાઉથના સ્ટાર યશથી ડરી ગયા હતા, ખુદ આમિર ખાને કર્યો મોટો ખુલાસો…

Bollywood/Entertainment

આમિર ખાન અત્યારે એમની આવનાર ફિલ્મ લાલસીંગ ચડ્ડાનું પ્રમોશન કરી રહ્યા છે બહુ રાહ જોયા પછી ફિલ્મ 11 ઓગસ્ટએ સિનેમાઘરોમાં હિટ થવા માટે તૈયાર છે ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર નાગા ચૈતન્ય અને અન્ય પણ છે લાલસીંગ ચડ્ડા ફિલ્મને તેના પહેલા રિલીઝ કરવા માટે કેટલીયેવાર તારીખોના ફેરફાર કરવામાં આવ્યો હતો.

તેના પહેલા ફિલ્મને 14 એપ્રિલે રિલીઝ કરવાની હતી પરંતુ ત્યારે સાઉથના યશની કેજીએફ 2 ટકરાવની હતી પરંતુ જેવા રિલીઝ તારીખ જેવા નજીક આવી તો આમિર ખાને પોતાની ફિલ્મને રિલીઝ કરવાનું ટાળી દીધું હવે આમિર ખાને કહ્યું બચી ગયા ટક્કર ન થઈ હાલમાં આમિર ખાને હૈદરાબાદમાં એક ઇવેંટમાં પહોંચ્યા હતા.

જ્યાં એમની સાથે મેગા સ્ટાર ચિરંજીવી પણ હતા અહીં સાઉથ ફિલ્મોના પ્રભાવ વિશે આમિર જણાવ્યું મીડિયાથી વાત કરતા આમિર ખાને કહ્યું સિનેમા કોઈ પણ ક્ષેત્રે આગળ આવી રહ્યું છે કેજીએફ 2 એક કન્નડ ફિલ્મ છે અને તેણે ખરેખર દિલ જીતી લીધું છે મને યાદ છેકે જયારે કેજીએફ 2 રિલીઝ થવાની હતી ત્યારે એમની ફિલ્મમાં હિન્દી દર્શકોની ઘણી ભડ હતી.

મારે કહેવું પડેશે કે ત્યારે લાલસીંગ ચડ્ડા રિલીઝ થવાની હતી પરંતુ અમારી ફિલ્મ ત્યારે થોડો સમય લઈ રહી હતી એટલે અમે બચી ગયા નહીં તો આમે કેજીએફ 2ના મોઢામાં આવી જોત ખુશીની વાત છેકે એક રાજ્ય માંથી આવતી ફિલ્મ પુરા દેશમાં મનોરંજન પૂરું પાડેછે અમારા માટે આ ઉત્સવનો સમય હોય છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *