Cli
તન્નુશ્રી દત્તાનો ઘનસ્પોટ, મને કંઈ પણ થશે તેના જવાબદાર નાના પાટેકર અને બૉલીવુડ માફિયા હશે...

તન્નુશ્રી દત્તાનો ઘનસ્પોટ, મને કંઈ પણ થશે તેના જવાબદાર નાના પાટેકર અને બૉલીવુડ માફિયા હશે…

Bollywood/Entertainment Breaking

જો મને કંઈ થશે તો મારા મોતનું જવાબદાર નાના પાટેકર હશે તન્નુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ લગાવીને સનસની મચાવી દીધી છે પૂર્વ મિસ ઇન્ડિયા અને બૉલીવુડ એક્ટ તન્નુશ્રી દત્તાના આ આરોપથી બૉલીવુડ હલી ગયું છે વર્ષ 2018 માં તન્નુશ્રી એ સોસીયલ મીડિયામાં હેચ 2 મીટુંની શરૂઆત કરીને દરેકને ચોંકાવી દીધા હતા.

એમાં તન્નુશ્રીએ નાના પાટેકર ગણેશ આચાર્ય અને વિવેક અગ્નિહોત્રી પર શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો હવે એકવાર ફરીથી તન્નુશ્રી સામે આવી છે અને એમને એક પોસ્ટ લખીને બતાવ્યુ છેકે તેના જીવને જોખમ છે તન્નુશ્રી એ લખ્યું છેકે મને જો ક્યારેય કંઈ થશે તો તેના જવાબદાર મીટુંના આરોપી નાના પાટેકર તેના વકીલ અને.

તેના બૉલીવુડ મા!ફિયા મિત્રો હશે કોણ બૉલીવુડ માફીઆ એજ લોકો એજ લોકો જેમનું નામ શુશાંતસિંહના નિધનમાં વારંવાર સામે આવ્યું હતું તન્નુશ્રીએ ગયા દિવસોમાં જ ખુલાસો કર્યો હતો કે એમને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરવામાં આવી રહી છે તન્નુશ્રી એ આરોપ લગાવ્યો કે તેના ઘરમાં એક નોકરાણીને મોકલવામાં આવી.

જે તેના પાણીમાં દવાઓ ભેળવીને આપી રહી હતી એટલું જ નહીં તેની ગાડીની 2 વાર બ્રેક ફેલ થઈ ગઈ જેમાંથી એકવાર લાગ્યું પણ તન્નુશ્રી એ જણાવ્યું કે તેના ઘરની બહાર અજીબો ગરીબ સમાન પણ રાખવામાં આવી રહ્યો છે તન્નુશ્રીના આ ખુલાસાથી સનસની મચેલ છે આમ તો મીટુંનો કેસ બંદ થઈ ગયો છે પરંતુ એકવાર ફરીથી ચર્ચામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *