મિત્રો તારક મહેતા સિરિયલ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તે સિરિયલ ઘણા બધા વર્ષોથી શરૂ છે આપણે જોઈએ છીએ તે પ્રમાણે બધા કેરેક્ટર્સ એક પછી એક વિદાય થઈ રહ્યા છે પહેલા ડોક્ટર હાથી નું અવસાન થયું અને પછી નટુકાકાનું દુઃખદ અવસાન થયું ત્યારે બધા કેરેક્ટર્સ ના ચહેરા દુઃખમાં રંગાઈ ગયા છે અને હવે એ પ્રશ્ન ઉદભવે છે કે નટુકાકાના સ્થાને કોણ આવશે.
મિત્રો તારક મહેતા સિરિયલનું હસાવનાર એક પત્ર તરીકે નટુકાકા પણ હતા પરંતુ હવે ૭૭ અર્શ્કની ઉંમરે તેમનું દુઃખદ અવસાન થતાં તેઓનું પાત્ર હવે તેમના વગર અધૂરું રહેશે હવે આને લઈને આશિક મોદી ચિંતામાં આવી ગયા છે અને તે વિચારી રહ્યા છે કે નટુકાકાનું સ્થાન કોને આપવું તેઓ જો કોઈ બીજો કેરેક્ટર્સ લાવે છે તો તેમને એ ચિંત છે કે દર્શકો તેને પસંદ કરશે.
હવે આં તારક મહેતા શોમાં પહેલેથી જ કામ કરતી બાવરી નટુકાકાની જગ્યાએ સ્થાનમાં લઈ શકાય તેમ છે અને આને લઈને આશિક મોદી પણ વિચાર કરી રહ્યા છે જો બાવરી નટુકાકાની જગ્યાએ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં હિસાબની કામ કરે તો ઠીક રહે કારણકે તેનાથી બાઘાનો સાથીદાર પણ મળી જાય અને અને આં તારક મહેતા સિરિયલ વધારે કોમેડી બની શકે કારણકે જેઠાલાલ અને બાવરી વચ્ચે ખૂબ જ કોમેડી થાય છે.
જો આશિક મોદી આના પર ખૂબ વિચારીને નિણર્ય લેશે કારણકે હવે તેઓની સિરિયલને નટુકાકા વગર લોકોને પસંદ આવે તે રીતે પ્રસારિત કરવાની છે જો આપણાં માટે આશિક મોદી બાવરીને નટુકાકાની જગ્યાએ સ્થાન આપે તો સારું કારણકે તેઓને બીજો કોઈ પાત્ર પણ ન લાવવો પડે તો મિત્રો હવે જોઈએ કે તારક મહેતા સિરિયલમાં નટુકાકાના સ્થાને કોને લાવે છે તે જોઈએ અને તમે પણ કૉમેન્ટ કરીને જણાવો કે નટુકાકાના સ્થાને કોને લેવું જોઈએ.