Cli
બોલીવુડમાંથી આવી દુઃખદ ખબર, પૂર્વ પ્રેમીથી કંટાળીને ટીવી એક્ટરે કરી કરી ખુદખુશી...

બોલીવુડમાંથી આવી દુઃખદ ખબર, પૂર્વ પ્રેમીથી કંટાળીને ટીવી એક્ટરે કરી કરી ખુદખુશી…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અભિનેત્રી વૈશાલી ઠક્કરનો મૃ!તદેહ તેના ઘરમાંથી મળી આવ્યો છે પોલીસ ના જણાવ્યા મુજબ વૈશાલી ઠક્કરે ગળે ફાં!સો ખાઈને ખુદખુશી કરી લીધી છે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતી અભિનેત્રી વૈશાલીએ લોકપ્રિય સીરિયલ સસુરાલ સિમરકા માં અને યે રિશ્તા.

ક્યા કહેલાતાહૈ માં અભિનય કર્યો હતો મિડીયા અહેવાલ અનુસાર પોલીસને એક સુસાઈડ નોટ મળી છે ઈન્દોરના એસીપી મોતીઉર રહેમાને મિડીયા ને જણાવ્યું હતું કે સુસાઈડ નોટ વાંચીને એવું લાગે છેકે તેનો કોઈ જૂનો પ્રેમી તેને હેરાન કરતો હતો હેરાન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે અને એની ધડપકડ.

કરીને કાર્યવાહી કરીશું વૈશાલી ઉજ્જૈનના મહિધરપુરની રહેવાસી હતી અને એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી વૈશાલીની ગયા વર્ષે 26 એપ્રિલે કેન્યા ના ડેન્ટલ ડૉ અભિનંદન સાથે સગાઈ થઈ હતી પરંતુ તેને કોરોના ના કા!રણે લગ્ન થોડા સમય બાદ કરવાનું વિચાર્યું હતું એક મિડીયા ઈન્ટરવ્યુમાં વૈશાલીએ કહ્યું હતુંકે હું એવી સ્થિતિમાં.

લગ્ન કરી શકતી નથી જ્યારે ઘણા લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યાછે જો આવતા વર્ષ સુધીમાં પરિસ્થિતિ સારી થશે તો અમે લગ્ન કરીશું પરંતુ તાજેતરમાં એને ખુદખુશી કરી લેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુઃખ નું માતમ છવાયું છે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ વ્યક્તિએને હેરાન કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *