Cli
સારું થાત જો કરીનાને ઝીકા વાઈરશ થયો હોત અને તૈમુર પેદા જ ના થાત, શર્મીલા ટાગોરે આપ્યું આવું કેમ કહી દીધું...

સારું થાત જો કરીનાને ઝીકા વાઈરશ થયો હોત અને તૈમુર પેદા જ ના થાત, શર્મીલા ટાગોરે આપ્યું આવું કેમ કહી દીધું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેના દીકરા માટે આવી નિન્મકક્ષાની કોઈ વાત કેવી રીતે કરી શકે બોલીવુડ અભિનેતા સેફ અલી ખાન સાથે કરીના કપૂરના નિકાહ અને ત્યારબાદ તેમના દીકરા તૈમુર નો જન્મ થયો એ બાબતે હજુ સુધી કરીના કપૂર ખાન ને ટ્રોલ કરવામા આવે છે ટ્રોલ કરવાની પણ એક હદ હોય છે.

પરંતુ આ હદ પણ ઘણા લોકો પાર કરી જતા હોય છે કરીના કપૂરની સાસુ અને અભિનેત્રી શર્મિલા ટાગોરે પહેલીવાર ખુલાસો કર્યો છે કે જ્યારે તેમના પૌત્ર તૈમુર નો જન્મ થયો ત્યારે લોકોએ કેટલી ખરાબ વાતો કરી હતી શર્મિલા ટાગોરે પોતાના પૌત્ર તૈમુર ના જન્મ વખતેની એક ઘટના જણાવી શર્મિલા ટાગોરે જણાવ્યું કે જ્યારે તેમના.

પૌત્રનું નામ તૈમુર રાખવામાં આવ્યું હતું ત્યારે ઘણા લોકોએ આના પર ખૂબ ખોટી રીતે પ્રતિક્રિયા આપી હતી શર્મિલા ટાગોરે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એટલા સુધી કહી દીધું કે સારું થાત જો કરીના કપૂર ખાન ને ઝીંકા વાઈરશ થઈ જાત અને તૈમુર પેદા જ ના થાત શર્મિલા ટાગોરે જણાવ્યું કે તે આવી વાતો.

સોશિયલ મીડિયા પર જોઈને ચોંકી ગઈ હતી શર્મિલા ટાગોરે જણાવ્યું કે મારું કહેવું છે કે કોઈ બીજા વ્યક્તિ માટે આટલું ખરાબ
વિચારી પણ કેવી રીતે શકે છે એ પણ એક દિવસના જન્મેલા બાળક માટે આ લોકો ક્યાંથી આવે છે આ કેવી દુનિયા છે મારી જાતને લઈને મને ક્યારેય ડર લાગતો નથી પરંતુ હું વિચારું છું કે સાચે .

આવા લોકો પણ હોય છે શર્મીલા ટાગોરે દુઃખ વ્યક્ત કર્યું હતું ઝીંકા એક જાતનો વાઈરશ છે જે મચ્છરના કરડવાથી થાય છે
અને ક્યારેક આ વાયરસ જીવલેણ પર સાબિત થાય છે કરીના કપૂર ખાન સૈફ અલી ખાનની બીજી પત્ની છે બંનેએ એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કર્યા બાદ.

સાલ 2012માં નિકાહ કર્યા હતા ત્યારબાદ સાલ 2016 માં તેમના પહેલા દીકરા તૈમુર અને સાલ 2021 માં જહાંગીર નો જન્મ થયો કરીના કપૂર ખાનને અવારનવાર તેના દીકરાના નામના કારણે ટ્રોલ કરવામાં આવે છે પરંતુ આ ટ્રોલીગ કરતા ઘણા લોકો મર્યાદાની હદો પાર કરીને તે ખુબ જ દુઃખદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *