Cli
તારક મહેતાના અંજલી ભાભી હવે પરીવારનું ભરણપોષણ કરવા આ કામ કરી રહ્યા છે...

તારક મહેતાના અંજલી ભાભી હવે પરીવારનું ભરણપોષણ કરવા આ કામ કરી રહ્યા છે…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે તારક મહેતા શોમાં ઘણા બધા એવા પણ કલાકારો રહ્યા છે જેવો પોતાના દમદાર અભિનય થકી આજે ભલે શો થી બહાર છે એ છતાં પણ ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે ઘણા એવા કલાકારો છે જેઓ કોઈ વિવાદો થી તારક મહેતા શો નો હવે ભાગ રહ્યા નથી.

જેમાં અજંલી ભાભી નું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતાનું નામ પણ સૌથી આગળ છે તારક મહેતા શો માં તારક મહેતાની પત્ની બની અંજલી નું પાત્ર ભજવતી નેહા મહેતા ના અભિનય ને તેમની સાદગી અને સ્વભાવ ને દર્શકો ખુબ પસંદ કરતા હતા શૈલેષ લોઢા સાથેની તેમની જોડી અદભુત હતી પરંતુ શો મેટર આશીત મોદી સાથેના વિવાદો થી.

પહેલા અંજલી ભાભી ની ભૂમિકા ભજવતી અભિનેત્રી નેહા મહેતા બહાર આવી અને ત્યારબાદ તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા બહાર આવી ગયા અને બંનેની જગ્યાએ નવા કલાકારો આ પાત્રો ભજવી રહ્યા છે ત્યારે નેહા મહેતાના ચાહકો એ જાણવા માટે આતુર છે કે હવે નેહા મહેતા શું કામ કરે છે તેમને શા માટે શો ને અલવિદા કહ્યું હતું.

નેહા મહેતા એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શો છોડ્યા બાદ તેના જીવનમાં ઘણું બદલાવ આવ્યો છે અને તે હવે કંઈક નવી વસ્તુઓ પણ કરી રહી છે પોતાની જાતને તે ફોર્મ માં લાવવા માટે સક્ષમ બની છે અને પોતાનું જીવન તે પોતાના દ્રઢ મનોબળથી સારું બનાવવા માંગે છે સાથે અભિનેત્રી નેહા મહેતાએ જણાવ્યું હતું કે તે એક.

ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહી છે જેનું શૂટિંગ ચાલી રહ્યું છે તેનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મની કહાની નારીશક્તિ અને મહીલાઓ ની આઝાદી સ્વતંત્રતા અને મહીલાઓ ના સન્માન પર આધારિત હસે અભિનેત્રી નેહા મહેતા ની આ ફિલ્મની દર્શકો.

આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિડીયા રીપોર્ટ અનુસાર નેહા મહેતા ની સાથે તારક મહેતા શો સેટ પર દુર્વ્યવહાર કરવામાં આવતો હતો તેને પુરતી રકમ આપવામાં આવતી નહોતી અને તેની અગાઉની પણ ફિ બાકી હતી આ મામલે જ્યારે નેહા મહેતા એ શો મેટર આશીત મોદી સાથે વાત કરી અને જણાવ્યું કે હું આ શો છોડી દઈશ તો આસીત મોદી એ.

નેહા મહેતાને એમ જણાવ્યું હતું કે રિપ્લેસમેન્ટમાં અન્ય કલાકારો પણ તૈયાર છે છેલ્લા 14 વર્ષથી શો નો ભાગ બની રહેલી નેહા મહેતા ને ખોટું લાગતા તેને શો છોડી દિધો હતો આ પાત્રની કમી પુરી કરવા આશીત મોદી નેહા મહેતાના સ્થાને અભિનેત્રી સુનેના ફોજદાર ને લઈને આવ્યા છે સુનેના.

ફોજદાર પણ એક જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી છે તે તારક મહેતા સોમા અંજલી મહેતા નું પાત્ર ભજવી રહી છે તો બીજી તરફ તારક મહેતા શો છોડી ચૂકેલી નેહા મહેતા ઘણા મ્યુઝિક વીડિયો આલ્બમ સાથે પણ કામ કરી રહી છે નેહા મહેતા પોતાના અભિનય કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર.

પણ ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની તસવીરોને શેર કરતી રહે છે તાજેતરમાં તેને એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે મ્યુઝિક વીડિયો આલ્બમ ના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળતી હતી જે મ્યુઝિક વીડિયો એક ધાર્મિક આસ્થા ઉપર આધારિત હતો સાથે નેહા મહેતાએ.

પોતાના પરિવારજનો સાથે કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી જેમાં તે ગણેશ ઉત્સવને ધામધૂમથી મનાવતી જોવા મળી હતી અભિનેત્રી નેહા મહેતા અને આજે પણ દર્શકો ખૂબ જ યાદ કરે છે દર્શકો આજે પણ તારક મહેતા શોમાં જૂની અંજલી ભાભી અને જુના તારક મહેતા તરીકે શૈલેષ લોઢાને જોવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *