Cli
બોલીબવુડ માંથી દુઃખદ સમાચાર, કોઈ મિલ ગયા ફિલ્મના ફેમસ એક્ટર મિથીલેશે દુનિયાને કરી અલવિદા...

બોલીવુડ માંથી દુઃખદ સમાચાર, કોઈ મિલ ગયા ફિલ્મના ફેમસ એક્ટર મિથીલેશે દુનિયાને કરી અલવિદા…

Bollywood/Entertainment Breaking Uncategorized

મિત્રો એકવાર ફરીથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંથી દુઃખદ ખબર સામે આવી છે હકીકતમાં દિગ્ગ્જ અભિનેતા મિથિલેશ ચતુર્વેદી નું નિધન થઈ ગયું છે તેઓ લાંબા સમયથી હ્રદયની બીમારીથી પીડિત હતા મિથિલિનને કેટલાય દિવસો પહેલા જ હ્ર!દયરોગનો હુ!મલો થયો હતો તેના બાદ તેઓ પોતાના હોમટાઉન લખનૌમાં.

શિફ્ટ થઈ ગયા હતા અને ગઈ રાત્રે એટલે કે 3 તારીખે સાંજે અભિનેતાએ અંતિમશ્વાસ લીધા એ વાતની પુષ્ટિ આશિસ ચતુર્વેદી એમના સસરા નિધન પામ્યાની કરી હતી મિથિલેશ ચતુર્વેદી ફિલ્મ કોઈ મિલ ગયાથી ઘણા લોકપ્રિય થયા હતા એમના નિધન થવાથી ફિલ્મ ઈંડસ્ટ્રીઝ શોકમાં ડૂબી ગઈ છે મિથિલેશ ચતુર્વેદી સાથે.

કામ કરી ચૂકેલા ડાયરેક્ટર જયદીપ સેસે એક ઇન્ટરવ્યું દરમિયાન બતાવ્યું કે મિથિલેશ ચતુર્વેદી સાથે મારો નજીકનો સબંધ હતો કેજી ફોર અને કોઈ મિલ ગયા સાથે મેં એમની સાથે કામ કર્યું હતું પરંતુ ત્યારે બહુ દુઃખ થાય ત્યારે કે તમે કોઈને આટલા નજીકથી જાણતા હોવ ને તેઓ તમને અચાનકે અલવિદા કરીદે.

સાથે આવા સારા માણસ દુનિયા છોડીને ચાલ્યા જાય ત્યારે બવ દુઃખ થાય છે મિથિલેશ ચતુર્વેદી એ બોલીવુડમાં કેટલાય ફેમસ અભિનેતાઓ સાથે કામ ર્ક્યું છે જેમાં ઋત્વિક રોશન અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ નું નામ સામેલ છે એમના નિધનથી પુરી ફિલ્મ ઇન્ડટ્રીઝ શોકમાં ડૂબી ગઈ છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *