Cli
હવે અર્જુન કપૂર મલાઈકા જોડે નહીં રહે, 4 કરોડ નુકશાન ખાઈને આખરે પોતાનું ઘર કેમ વેચવું પડ્યું ?

હવે અર્જુન કપૂર મલાઈકા જોડે નહીં રહે, 4 કરોડ નુકશાન ખાઈને આખરે પોતાનું ઘર કેમ વેચવું પડ્યું ?

Ajab-Gajab Bollywood/Entertainment

અર્જુન કપૂરને લઈને અત્યારે એક મોટી ખબર આવી રહી છે બૉલીવુડ એક્ટર અર્જુન કપૂરનું ઘર વેચાઈ ગયું છે નવાઈની વાત એ છેકે અર્જુન કપૂરનું ઘર એજ બિલ્ડિંગમાં હતું જ્યાં એમની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડા રહે છે અને તેનાથી વધુ નવાઈની વાત એ છેકે અર્જુન કપૂર આ ઘર 4 કરોડના નુકશાનમાં વેચ્યું છે અર્જુનનો આ ફ્લેટ મુંબઈના.

પોશ એરિયા બાંદ્રાની એક બિલ્ડિંગમાં હતો મલાઈકા સાથે અફેર બાદ અર્જુન કપૂરે આ ફ્લેટ ગયા વર્ષે ખરીદ્યો હતો આ આલીશાન ફ્લેટ માટે અર્જુન કપૂરે પુરા 20 કરોડ ચૂકવ્યા હતા આ બિલ્ડિંગમાં સોનાક્ષી સિન્હા કરણ કુન્દ્રા સહિત કેટલાય મોટા મોટા સેલિબ્રિટી રહે છે પરંતુ આટલો શાનદાર ફ્લેટને અર્જુન કપૂરે વેચી દીધો છે.

અને એ પણ નુકશાન ખાઈને અર્જુન કપૂરે પોતાનો આ ફ્લેટ 16 કરોડમાં વેચ્યો છે રિપોર્ટ મુજબ સેલ ડોક્યુમેંટને 19 મેના રોજ રજીસ્ટર્ડ કરાવ્યું હતું ફ્લેટના રજીસ્ટ્રેશન માટે લગભગ 96 લાખ સ્ટેમ્પ ડયૂટીનું પેમેન્ટ કરવામાં આવ્યું છે અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે સેલ્સ ડોકયુમેન્ટ પર સહી કરી છે અર્જુન કપૂરનો આ ફ્લેટ.

એમની પ્રાઈમરી લોકેશન ન હતી અત્યારે તેઓ જુહુના એક બિલ્ડિંગમાં રહે છે હવે અર્જુન કપૂરે નુકશાન ખાઈને ફ્લેટ કેમ વેચ્યો છે તેની જાણકારી હજુ સુધી સામે નથી આવી પરંતુ લોકો તેના વિશે અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે અત્યારે તો અર્જુનનો ફ્લેટ વેચાયો તે મુંબઈની બૉલીવુડ ગલીઓમાં ચર્ચાનો વિષય બનેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *