Cli
મયુરસિંહ રાણા ભાન માં આવતા દેવાયત ખાવડ પર કર્યો મોટો ખુલાસો, જાણી ચોકી ઉઠસો...

મયુરસિંહ રાણા ભાન માં આવતા દેવાયત ખાવડ પર કર્યો મોટો ખુલાસો, જાણી ચોકી ઉઠસો…

Breaking

ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખાવડ તાજેતરમાં મોટા વિવાદ માં ફસાયા છે અને તેઓ પોતાના ઘરને તાળું મારીને ફરાર થઈ ગયા છે પોલીસ તેને શોધી રહી છે મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના સાગીરથોએ મળીને જાન લેવો હુ મલો કર્યો હતો લાકડી અને ધોકાઓ વડે રાજકોટ.

સરેશ્ર્વર ચોક નજીક મયુર સિંહ રાણાને ખુબ માર મા રતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ મામલે સીસીટીવી કેમેરા ની ફુટેજ પણ હાથ આવી છે પોલીસે દેવાયત ખાવડ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ દેવાયત ખાવડ ફરાર થઈ ગયો છે એ વચ્ચે તાજેતરમાં મયુર સિંહ રાણા હોસ્પિટલમાં.

સારવાર હેઠળ છે જેમનુ ચોંકાવનારુ નિવદેન સામે આવ્યું છે મયુરસિંહ રાણા એ જણાવ્યું હતું કે દેવાયત ખાવડે મારા પર અચાનક જ આવીને જાન લેવા હુ!મલો કર્યો અને મને જાનથી મા!રી નાખવાની કોશિશ કરી આ પહેલા પણ ઘણીવાર તેને મને મા રવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ એ સમયે.

પોલીસ સ્ટેશનમાં ઘણીવાર ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેના પર કોઈ એક્શન લેવામાં આવી નહોતી અને દેવાયત ખવડ ના નાના મોટા વિવાદો અને ઝ ઘડાઓ ચાલુ જ રહે છે તે દરેક લોકો જાણે છે મયુરસિંહ એ વધારે જણાવતા કહ્યું હતું કે દેવાયત નો સોસાયટીમાં ખૂબ જ ત્રાસ છે.

તે ન!શાની હાલતમાં આવીને છોકરીઓની છેડતી કરે છે અને રસ્તા પર બેસીને હવામાં ફા!યરિંગ પણ કરે છે આજુબાજુના લોકોને અપશબ્દ બોલીને હેરાન કરે છે અવારનવાર ન!શાની હાલતમાં રહેતો દેવાયત અવારનવાર લોકોને હેરાન કરે છે લોકોમાં ભય નો માહોલ ઉભો થયો છે એની ધડપકડ.

કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક પગલાઓ ભરવામાં આવે તેવી હું માંગ કરું છૂ તેમ જણાવી મયુર સિંહ રાણાએ એ પણ કહ્યું હતું કે સોસીયલ મિડિયા પર મેં પણ ઘણી વાર વળતા જવાબમાં દેવાયત ખાવડ ને અપશબ્દો કહ્યા છે પરંતુ તેને મારા પર પાછડ થી હુ!મલો કરીને કાયરતા નું કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *