Cli

હનુમાન ભક્ત એનટીઆરે લીધો આટલો મોટો નિર્ણય જાણીને તમે પણ કહેશો સાચા સ્ટાર આને કહેવાય…

Bollywood/Entertainment Life Style

સાઉથ ઇન્ડિયન એક પછી એક એવું કામ કરી રહ્યા છેકે લોકો એમના દીવાના થઈ રહ્યા છે ગયા દિસવોમાં યશ અને રામચરણના સંસ્કાર જોઈને લોકો હેરાન રહી ગયાં હતાં સુપર સ્ટાર યશને જયારે જમીન પર લોકો સાથે જમતા જોયા ત્યારે જાણવા મળ્યું કે રિયલ લાઈફમાં યશ કેટલા સાધારણ છે તેના બાદ રામચરણ.

ઉઘાડા પગે કાળા કપડામાં જોવા મળ્યા ત્યારે જાણવા મળ્યું કે એમણે 41 દિવસની અયપ્પા દીક્ષા લીધી છે તેના બાદ ત્રિપલ આર ફિલ્મના જુનિયર એનટીઆર પણ તેનાથી પાછળ નથી રહ્યા ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ એનટીઆરે 21 દિવસની હનુમાન દીક્ષા લીધી છે જેમાં તેઓ 21 નું બ્રહ્મચર્ય પાલન કરશે બધી જગ્યાએ.

ઉઘડા પગે જશે માત્ર ભગવા કપડાં પહેરશે દિવસમાં 2 વાર પૂજા કરશે અને માત્ર સાત વેગ ખાવા ખાસે કોઈ સ્ટાર માટે આ કરવું મુશ્કેલ હોય છે કારણ કે તેઓ પોતાના ખોરાકને લઈને ખુબજ ધ્યાન રાખે છે પરંતુ અહીં એનટીઆરે એમના સંસ્કારથી લોકોનું દિલ જીતી લીધું છે બતાવાઈ રહ્યું છેકે એનટીઆર પહેલીવાર આ દીક્ષા લઈ રહ્યા છે.

તેના પહેલા રામચરણ પણ આવી દીક્ષાનું પાલન કરી રહ્યા છે તેઓ પણ 41 દિવસ ઉઘાડા પગે અને કાળા કપડામાં રહેશે અને પછી દીક્ષા પુરી થયા બાદ ભગવાન અયપ્પાના દર્શન કરશે જે પણ હોય પરંતુ આ સ્ટારે પોતાના કામથી લોકોનું દિલ જીતી લીધું છે લોકોએ જાણવા મળ્યું કે જેમને આટલા વર્ષોથી ઈંગનોર કરતા હતા આખરે એમના સંસ્કાર શુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *