Cli
પોતાની ફિલ્મ બાયકોટ ની વાત પર કરીના કપૂરનો ગુસ્સો આસમાને કહ્યું આવી વાતો હું ગંભીરતાથી નથી લેતી અને...

પોતાની ફિલ્મ બાયકોટ ની વાત પર કરીના કપૂરનો ગુસ્સો આસમાને, કહ્યું આવી વાતો હું ગંભીરતાથી નથી લેતી અને…

Bollywood/Entertainment Breaking

કરીના કપૂર અને આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડા 11 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મને લઈને પ્રમોશન પણ જૉરશોથી કરવામાં આવી રહ્યું છે પરંતુ ફિલ્મને લઈને લોકો બાયકોટ કરવાની વાત કરી રહ્યા છે અત્યારે સોસીયલ મીડિયામાં ટ્રેડિંગમાં છેકે લાલસીંગ ચડ્ડા બાયકોટ તેને લઈને ગઈકાલે આમિર ખાને.

પોતાની પ્રતિક્રિયા આપી હતી હવે તેના બાદ ફિલ્મી લીડ એક્ટર કરીના કપૂરનો પણ ગુસ્સો ફૂટ્યો છે અને એમણે પણ બાયકોટ કરવાની વાતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે હાલમાં કરીના કપૂરે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું આજના સમયમાં તમારે અવાજ ઉઠાવવો હોય તો ઘણા પ્લેટફોર્મ છે દરેકનો પોતાના વિચાર હોય છે.

તો હવે જો આવું થવાનુંછે તો તમારે કેટલીક વાતોને અવગણતા શીખવું પડશે નહિ તો તમારું જીવન જીવવું મુશ્કેલ બની જશે અને તેથી હું આવી કોઈ વાતોને ગંભીરતાથી નથી લેતી જણાવી દઈએ આમિર ખાને 2015 માં એક ઇવેન્ટ દરમિયાન એક બયાનને લઈને લોકો હજુ સુધી ટ્રોલ કરી રહ્યા છે અમીરની ગઈ ફિલ્મ પણ ફ્લોપ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *