Cli
મહેસાણા માં પંતગ કાપવા જેવી નાનકડી વાત મામલે જુથ અથડામણ, વુદ્વ ને પાચં શખ્સો એ...

મહેસાણા માં પંતગ કાપવા જેવી નાનકડી વાત મામલે જુથ અથડામણ, વુદ્વ ને પાચં શખ્સો એ…

Breaking

તાજેતરમાં ઉત્તરાયણ ના પર્વ પર ગુજરાત ભરમાંથી અવનવા કિસ્સાઓ સામે આવ્યા છે ઘણા કિસ્સામાં કોઈના ધાબા પરથી પડતાં ઈજાઓ પહોંચી છે તો ઘણા ને દોરી વાગતા ઘાયલ થયા છે તો ચાઈનીઝ દોરી ના કારણે નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે પરંતુ આ વચ્ચે ચોંકાવનારા સમાચાર મહેસાણા થી સામે આવ્યા છે.

જેમા પેચ લગાવવાની માથાકૂટ મોટી થતાં ગંભીર રીતે એક આધેડ નું મો!ત નિપજ્યું છે સામાન્ય બોલાચાલી મોટા ઝગડામાં બદલાઈ જતા લોકોમાં ફટફાડ વ્યાપી ગયો છે સમગ્ર ઘટના અનુસાર મહેસાણા શહેરની માનવ ચોકડી નજીક આવેલી ઉમા નગર સોસાયટીમાં નાગજીભાઈ વણઝારા ઉમંર અસરે 56 વર્ષ પોતાના.

પરીવાર સાથે પોતાના ધાબે ચઢીને પંતગ ચડાવી રહ્યા હતા આ દરમિયાન પંતગ ના પેચ લગાવવા બાબતે બાજુના ધાબે રહેલા પાચં શખ્સો સાથે ઉગ્ર બોલાચાલી થતાં બંને જુથો સામે આવી જતા નાગજીભાઈ વણઝારા ને પાચં વ્યક્તિઓ ને લાકડીઓ લોખંડની પાઈપો વડે માર મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં માં આવ્યા હતા પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તેમને અમદાવાદ રેફર કરવાની સલાહ આપવામાં આવી હતી અમદાવાદ પહોચંતા પહેલા જ નાગજીભાઈ વણઝારા નુ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આ ઝગડામાં તેમનો જીવ ગયો હતો આ બંને જૂથોના.

ઝ!ઘડામાં સામેના પક્ષના લોકોને પણ ઘણી ઇજાઓ પહોંચી હતી આ ઘટના બાદ નાગજીભાઈ વણઝારા ના પુત્ર માગીલાલ નાગજીભાઈ વણઝારા એ મહેસાણા પોલીસ સ્ટેશનમાં એ ડીવીઝનમા પાચં વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે આરોપીઓ વનરાવન બાબુજી ઠાકોર હરેશ કેસવ લાલ.

રાવળ ચિરાગ રાવળ બોબી રાવળ અને રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ કલમ 143 147 148 149 302 323 506 514 114 સાથે જી પી એક્ટ 135 નોંધી કાર્યવાહી હાથ ધરી ને જેલ ના સળીયા પાછળ ધકેલી દિધા છે સોસાયટીમાં તંગદિલી ના માહોલ વચ્ચે સઘન પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *