Cli
ચાહકો માટે ખુશીના સમાચાર, તારક મહેતા શો માં નવા ટપ્પુ ની એન્ટ્રી...

ચાહકો માટે ખુશીના સમાચાર, તારક મહેતા શો માં નવા ટપ્પુ ની એન્ટ્રી…

Bollywood/Entertainment Breaking

ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા ટપ્પુ ની એન્ટ્રી થઈ ચૂકી છે આ પાત્ર કોણ ભજવવાનું છે તે હવે ફાઈનલ થઈ ગયું છે એ દિવસોમાં દર્શકોને ખૂબ મોટો છાતકો લાગ્યો હતો ત્યારે ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનદકટ એ તારક મહેતા શો છોડવાની જાહેરાત કરી હતી ટપ્પુના પાત્રમાં.

રાજ અનદકટ બીજા એક્ટર તરીકે આવ્યા હતા જે પહેલા આ પાત્ર ભવ્ય ગાંધી ભજવતા હતા અને એનાથી લોકોની લાગણીઓ પણ જોડાયેલી હતી પરંતુ રાજે તેમની જગ્યા લીધી એ સમયે દર્શકો ની લાગણીઓનો આદર કરીને એટલી જ મજબૂતાઈ થી આ પાત્ર ભજવ્યું કે દર્શકો ને રાજ અનદકટ પણ ખુબ પસંદ આવ્યા.

જેના કારણે રાજ ના જવાથી દર્શકો નું દિલ ટુટી ગયુ ત્યાર બાદ શો મેકરે ફરી થી ટપ્પુના પાત્ર માટે નવા કલાકાર ની શોધ કરી અને હવે ટપ્પુના પાત્ર માટે નિતેશ ભાલુની ને ફાઈનલ કરી લીધા છે નિતેશ ભાલુની આ પહેલા મેરી ડોલી મેરે અંગના ટીવી શો અભિનય કરી ચુક્યા છે આ શિવાય ઘણી ટીવી એડ પર પણ કામ કરી ચુક્યા છે.

છેલ્લા 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતા ટીવી શો તારક મહેતા શો ને ઘણા કલાકારો અલવીદા કહી ચુક્યા છે શો પ્રોડ્યુસર આસીત મોદી પર આ સમયે ઘણા આરોપ પણ લાગ્યા હતા જેના કારણે તારક મહેતા શો ટી આરપી લિસ્ટ થી થોડો સમય માટે આગળ પાછળ પણ જોવા મળ્યો હતો પરંતુ આશિત મોદીએ.

દર્શકોને વચન આપ્યું હતું કે તેઓ જુના કલાકારોની જગ્યાએ નવા કલાકારોને લઈને આવશે પહેલા શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફ ને લાવવામાં આવ્યા ત્યાર બાદ બાવરી ના પાત્રમાં નવીના વાડલેકર ને સાઈન કરવામાં આવી અને હવે રાજ અનદકટ ની જગ્યાએ નિતેશ ભાલુની ને લાવવામાં આવ્યા છે જોકે આટલા વર્ષો થઈ ગયા.

એ છતાં પણ હજુ સુધી શો મેકર આસીત મોદી દિશા વાકાણી નું પાત્ર રીપ્લેસ નથી કરી શક્યા કારણકે દયા બહેનનું પાત્ર ભજવી શકે દિશા વાકાણી જેમ એવું કોઈ હજુ સુધી મળ્યું જ નથી હવે નવો ટપ્પુ લોકોનું દિલ જીતી શકશે કે નહીં એના પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *