Cli

ટેલિવિઝનની મશહૂર જોડી આમિર અલી અને સંજીદા શેખે અચાનક લીધા છૂટાછેડા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ માટે આ વર્ષની શરૂઆત બહુ ખરાબ રહી છે દરેક દિવસે એકથી એક ખરાબ ખબરો આવી રહી છે એક વાર ફરીથી ફેનનું દિલ તૂ!ટી ગયું છે ટેવિઝનથી લઈને બોલોવુડ સુધી સૌથી મશહૂર કપલમાંથી એક આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડા થઈ ગયા છે સૌથી ખુબસુરત કહેવાતી

આ જોડીને એવી નજર લાગી કે વાત તલાક સુધી આવીને રોકાઈ ગઈ કેટલાય વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ આમિર અને સંજીદાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા કેટલાક સમય પછી સંજીદાએ એક બાળકીને જન્મ આપ્યો હતો કેટલાક વર્ષો સુધી બધું સારું ચાલતું રહ્યું પરંતુ બંનેના સબંધ વચ્ચે એવી તિરાડ પડી કે પછી બંને એકબીજાંના મોઢાથી પણ નફરત કરવા લાગ્યા.

કેટલીયે વાર બંનેને એકબીજાને સમજવાની કોશિશ કરી પરંતુ વાત ન બની હિન્દુસ્તાન ટાઈમના રિપોર્ટ મુજબ આમિર અને સંજીદા જોડે છૂટાછેડાના પેપર બહુ પહેલા આવી ગયા હતા પરંતુ એમણે સહી ન કરી કારણ ક્યાંકને ક્યાંક એકબીજા માટે સન્માન હતું પરંતુ આજે એ મનહૂસ દિવસ આવી ગયો બંનેએ છૂટાછેડા લઈ લીધા.

અદાલતના ફેંસલા મુજબ બાળકીની દેખરેખ સંજીતાને આપવામાં આવી છે અત્યારે આ બેસ્ટ કપલ અલગ થતા ફેન બહુ નારાજ છે કારણ આ બંનેની જોડી બહુ લોકપ્રિય હતી પરંતુ અચાનક બંનેએ છૂટાછેડાનો ફેંસલો લેતા ફેનના દિલ તૂ!ટી ગયા છે મિત્રો તમારે શું કહેવું છે અમીર અને સંજીદાના આ ફેશલા વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *