પાલનપુરના નિઃસંતાન યુગલને લગ્ન ના 13 વર્ષે માં મોગલે બે જોડિયા દિકરા આપ્યા, સામંત બાપુએ ખોળામાં લઈને કહ્યું હવે…
ગુજરાતના કચ્છની પાવન ભુમી પર કાબરાઉ ધામમાં બિરાજમાન આઈશ્રી માં મોગલ મણીધર મઢવાળીના પારે લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના સાથે શ્રધ્ધા ભક્તિના ભાવ લઈને દર્શનાર્થે આવે છે માં મોગલ અહીં સાક્ષાત્ બિરાજમાન છે માતાજી ભક્તોના દુઃખ ને દુર કરીને તેમના મનની તમામ મુરાદો પુરી કરેછે માં મોગલ ના સાનિધ્યમાં. તાજેતરમાં પાલનપુર થી હીતેન્દ્રકુમાર હીગંળાજદાન ગઢવી પોતાના […]
Continue Reading