Cli
આલીયા ભટ્ટ અને રણબીર કપૂર માટે આવ્યા ખરાબ સમાચાર, ચાહકો માં દુઃખની લાગણીઓ...

આલીયા ભટ્ટ અને રણબીર કપૂર માટે આવ્યા ખરાબ સમાચાર, ચાહકો માં દુઃખની લાગણીઓ…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર માટે ખુબ ખરાબ સમાચાર આવ્યા છે તેમની સુપરહિટ રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના આવનારા બીજા ભાગ પર સંકટ ના વાદળો ઘેરાયા છે ફિલ્મ બ્રમ્હાસ્ત્ર ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શાહરુખ ખાન મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા તો રણબીર કપૂર આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં સાથે અમિતાભ બચ્ચન અને નાગાર્જુન જેવા મોટા સ્ટાર સામેલ હતા એ વચ્ચે હવે મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ બ્રહ્માસ્ત્રના ફિલ્મ મેકર ધર્મા પ્રોડક્શન અને.

ડીઝની એ ફિલ્મ બ્રમ્હાસ્ત્ર 2 બનાવવાની ના પાડી દિધી છે એવી પણ ખબર આવી રહી છે કે ફિલ્મ મેટર આયાન મુખર્જી ને ફિલ્મ ના રાઈટ વેચવા માગંતા હતા આયાન મુખર્જી પહેલાંથી ફિલ્મ ના ઘણા ભાગ પર પોતાની પકડ ધરાવે છે ફિલ્મ ના રાઈટ મળ્યા બાદ આયન મુખર્જી ફિલ્મને.

લઈને જીઓ સ્ટુડિયો પાસે પહોંચ્યા હતા રિપોર્ટ અનુસાર મુખર્જી હવે જીઓ સ્ટુડિયો માટે બ્રહ્માસ્ત્ર 2 અને બ્રહ્માસ્ત્ર 3 બનાવવા માગે છે આ સાથે આયાન મુખર્જી જીઓ સ્ટુડિયો સાથે મળીને ફિલ્મ ના કીરદારો ની વેબ સિરીઝ અને સ્વતંત્ર ફિલ્મ બનાવવા માંગે છે.

સુત્રો અનુસાર આયાન નંદી અસ્ત્ર પવન અસ્ત્ર ગજ અસ્ત્ર અને જલ અસ્ત્ર બનાવવા માગે છે પોતાની ફિલ્મ સાથે તેઓ જલ અસ્ત્ર ને દેખાડશે અને જીઓ સ્ટુડિયો સાથે તેમની ડીલ સફળ થઈ જાય તો તેઓ બાકી અસ્ત્રો પર વેબ સિરીઝ બનાવશે જેનું નિર્દેશન બીજા ડિરેક્ટર.

કરશે તો કરણ જોહર ની બ્રહ્માસ્ત્ર ના બનાવવાનું કારણ આયાન મુખર્જી નું ફિલ્મ વોર 2 માં કામ કરવાનું જણાવાયું છે રીપોર્ટ અનુસાર આયાન મુખર્જી એ વોર 2 માં બ્રમ્હાસ્ત્ર ની સિક્વલ પહેલા કામ કરેલું છે જે વાત કરણ જોહનને પસંદ આવી નથી ડિસેમ્બર 2026 અને.

ડિસેમ્બર 2027 માં બ્રહ્માસ્ત્ર પાર્ટ ટુ અને બ્રહ્માસ્ત્ર પાર્ટ 3 રીલીઝ થવાના હતા પરંતુ હાલથી જ પ્લાન ફેઈલ થતો દેખાઈ આવે છે જે આલીયા ભટ્ટ અને રણબીર કપૂર ના કેરીયરને મોટો ઝાટકો લાગી શકે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *