Cli

ઐશ્વર્યા રાય આવા સમયે તો થોડામાં થોડી તો માણસાઈ જેવી વસ્તુ બતાવવી હતી…

Bollywood/Entertainment Breaking

આજના જમાનામાં માણસાઈ બહુ ઓછી જોવા મળે છે પોતાનું કામ કઢાવીને લોકો પોતાના આપેલા વચનો ભૂલી જાય છે અહીં જે માણસાઈને નીભાવવામાં ઐશ્વર્યા રાય ચુકી ગઈ તે માણસાઈ માટે રણદીપ હુડા બધું છોડીને પહોંચી ગયા હકીકતમાં ગઈ કાલે સરબજીતની બહેન દલબિર કૌરનું નિધન થઈ ગયું હતું.

સરબજીત એજ છે જેઓ ન!શામાં બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા અને પાકિસ્તાને એમને ભારતના જાસૂસ બતાવીને વર્ષો સુધી જેલમાં સડાવ્યા અને અંતમાં એમને જેલના કેદીઓ દ્વારા હત્યા કરાવી દેવામાં આવી વર્ષ 2016 માં સરબજીત પર ફિલ્મ પણ બની હતી જેમાં રણદીપ હૂડાએ સબજીતનું જોરદાર પાત્ર નિભાવ્યું હતું.

એમાં ઐશ્વર્યા રાયે સબજીતની બહેન દલબીર કૌરનું પાત્ર નિભાવ્યું હતું ફિલ્મ રિલીઝ પછી પણ રણદીપ હુડા સરબજીતના પરિવાર જોડે રહ્યા જ્યાંરે ઐશ્વર્યા બધું ભૂલી ગઈ દલબીરનું નિધનના સમાચાર સાંભળીને રણવીર બધું છોડીને પંજાબના ભીકીવિંડ પહોંચ્યા અને એમણે અંતિમ સંસ્કારના બધા પ્રસંગો નિભાવ્યા.

પરંતુ અફસોસ કે ઐશ્વર્યા રાયે દલબીરના નિધન પર કંઈપણ ન કહ્યું દલવીરનું પાત્ર નિભાવ્યું છતાં એમના ન નિધન પર ઐશ્વર્યા એક શબ્દ બોલી ન શકી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા દલબીર સાથે મહિનાઓ સુધી સાથે રહી પરંતુ ગઈકાલે આ વાતની ચર્ચા થતી રહી કે દલબીરના નિધન પર ઐશ્વર્યા કેમ ન ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *