Cli

વિમાન દુર્ઘટનાના 8 મહિના બાદ એર ઇન્ડિયાએ પરિવારને મૃતક પુત્રનો અલબોમ સોંપતા ભાવુક….

Uncategorized

તો સમાચારોમાં આગળ વાત બનાસકાંઠાની કરીએ તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના આઠ મહિના બાદ નવી વ્યથા જે છે તે સામે આવી રહી છે. આઠ મહિના બાદ એક પરિવારને બચી ગયેલા જે ઘરના લોકો હતા જે ફ્લાઈટની અંદર હતા અને જેમના મોત થયા હતા તેમનો સામાન એ આઠ મહિના બાદ પોતાના વતને પહોંચ્યો. આઠ મહિના બાદ એક પરિવાર કે જેમને સામાન આપવામાં આવ્યો મૃત્યુ પામેલા મુસાફરો બચીના જે બચી ગયેલો જે સામાન હતો તે એર ઇન્ડિયાએ લગભગ આઠ મહિને પાછો આપ્યો છે ધાનેરાના થાવર ગામના સૌદાનભાઈ ચૌધરી છે એમના માટે આ ક્ષણ અતિ ભાવુક બની હતી તેમના દીકરા કમલેશ અને પુત્રવધુના લગ્નનો આલ્બમ જે છે તે પરત મળ્યો હતો આ આલ્બમ અર્ધબળેલી હાલતમાં સોપાયો છે બળેલા ફોટાઓમાં દીકરા અને પુત્ર વધુની ઓળખ થતા જ સવદાનભાઈની એ આંખો જે છે

તે ભીની થતી જોવા મળી હતી. અર્ધ બળી ગયેલા ફોટાઓને તેઓએ નિહાળી ગુમસુમ જે છે તે બની ગયા હતા દીકરાની યાદોએ સમગ્ર પરિવારને ઝંજોડી નાખ્યો છે. ખુશી ખુશી લંડન મોકલેલા દંપતિની આવી અંતિમ એ નિશાની મળતા દુઃખ જે છે તે તાજું થયું છે ત્યારે મૃતકના પરિવારજનો પણ આજે પણ એ આઘાતમાંથી જે છે તે બહાર નથી આવી રહ્યા. બચી ગયેલો સામાન જ હવે યાદોની એકમાત્ર નિશાની બની રહ્યો છે ત્યારે આ દુર્ઘટના અનેક પરિવારો માટે ક્યારેય ન ભૂલી શકાય એવી કરુણ જે છે તે

ગાથા બની રહી છે ત્યારે જે આઠ આઠ મહિના સુધી પરિવાર કે જેમને પોતાના વાલસોયા દીકરા અને પુત્ર વધુને ખોયા છે એમનો સામાન આઠ મહિના બાદ મળતા એ પરિવાર જે છે તે ફરી એકવાર એ જૂની યાદોમાં એ જૂની યાદો જે છે તે તાજા થઈ ગઈ છે અને એ નવી આંખો જે છે તે કહી રહી છે કે અમને ખૂબ દુઃખ થયું કે આજે અમારો દીકરો અને અમારી પુત્ર વધુ જે છે તે અમારી પાસે નથી આજ મુદ્દે વાત કરવા માટે પ્રવીણ મારી સાથે જોડાયા છે પ્રવીણ જે રીતે આઠ મહિના વીત્યા અને આઠ મહિના બાદ એર ઇન્ડિયાએ બનાસકાંઠાના એક પરિવારને પોતાના દીકરા અને પુત્રવધુનો સામાન જે છે તે પરત આપ્યો છે કે આ પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે

અને શું કઈ પરિવારજનો કહી રહ્યા છે? જી બિલકુલ ભાવી ચોક્કસપણે વાત કરી શકાય તો 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી લંડન જતા વિમાનમાં દુર્ઘટના સજા હતી આ ગોજારી [હાસ્ય] ઘટનાએ અનેક પરિવારને અપણ ખોટ આપી હતી ત્યારે હવે આ ઘટનાના આઠ મહિના બાદ મૃતક મુસાફરોને બચી ગયેલો સાવન પરત કરવામાં આવી રહ્યો છે ત્યારે ધાનેરાના થાવર ગામના સમાધાનભાઈ ચૌધરીએ તેમના દીકરા કમલેશ અને પુત્ર વધુ ધાપુના લગ્નનો અર્ધ બળેલો આલ્બમ પરત કરવામાં આવ્યો હતો આ આલ્બમમાં બળેલા ફોટાઓ દીકરા અને વરમી જાંખી નજર પડતા જ તેમની આંખો પણ ભરાઈ આવી હતી તો કહી શકાય કે અર્ધ બળેલા યાદના સહારે પરિવારે આજે પણ દુખ સાથે જીવન પસાર કરવી પ્રવીણ પરિવાર જનોમાં માંથી કોઈ લોકોએ કઈ પ્રતિક્રિયા આપી ખરી છે શું કહી રહ્યા છે? તપાસને લઈને શું કહી રહ્યા છે?

બિલકુલ પરિવાર માટે વાત કરવાની પણ અત્યારે બોલવાની સ્થિતિમાં નતા ભાવુકતા થઈ ગયા હતા કે એ લોકો કઈ બોલવાની સ્થિતિમાં નતાવી જી પ્રવીણ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલને માહિતી બદલ તો જે રીતે મળેલો સામાન જોઈ અને જે એક પિતા છે એમની આંખોમાં એ આસો હતા એક માતાની આંખોમાં એક આંસો હતા કે અમારા એ દીકરાને અમે આજે એ ખોઈ દીધો છે અને એ પ્લેન ક્રેશની ઘટનામાં ન માત્ર એક બનાસકાંઠાનો આ પરિવાર પરંતુ અનેક એવા પરિવારો હતા કે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. પોતાના દીકરા ગુમાવ્યા છે કોઈના પિતા ગુમાવ્યા છે કોઈની માતા ગુમાવી છે તો કોઈની બહેન દીકરી ગુમાવી છે અને આજે પણ એ વાત કદાચ યાદ કરીએ તો એ આઠ મહિના સમય વીતી ગયો છે છતાં પણ એ ઘટના આંખોની સામે તરી આવે છે

અને જે જે લોકોએ આ ઘટનાની અંદર પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને દુઃખની ઘડી એ એમની દુઃખની ઘડીમાં ભગવાન એમને હિંમત આપે શક્તિ આપે એવી સૌ કોઈ લોકો પ્રાર્થના કરી રહ્યા હશે ત્યારે આ ઘટના એવી બની હતી કે આજે પણ સૌ કોઈ લોકોના મુખે એ પ્લેન ક્રેશની વાત આવે તો પહેલા અમદાવાદમાં બનેલી ઘટના કે જેમાં જે લોકોના મોત થયા હતા જે લોકો એ તરસી રહ્યા હતા જીવવા માટે એમના પણ મોત થયા હતા અને મોતના આંકડાઓ જે છે તે સતતને સતત ત્યારે ફરી રહ્યા હતા તે બાદ ન માત્ર ગુજરાત પરંતુ આખાય દેશની અંદર ચર્ચાએ જોર પકડ્યું હતું કે આખર આ ઘટના કેવી રીતે બની હતી [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *