Cli
કેમ અમરીશ પૂરી સાહેબને અજય દેવગણ બીજા પિતા સમાન માનતા હતા, જાણો સમગ્ર અહેવાલ

કેમ અમરીશ પૂરી સાહેબને અજય દેવગણ બીજા પિતા સમાન માનતા હતા, જાણો સમગ્ર અહેવાલ

Bollywood/Entertainment Breaking

ફિલ્મ અભિનેતા અજય દેવગન જે આજે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે અને ઘણા બધા મલ્ટિપ્લેક્સ સિનેમા ઘરો માલિક પણ છે એમના હૃદયમાં જો કોઈનું સ્થાન હોયતો એ અમરીશ પુરી છે શરૂઆતી દોર માં જ્યારે અજય દેવગને ફૂલ ઓર કાંટે ફિલ્મ થી પોતાના અભિનયની શરૂઆત કરી એ સમયે એમને અમરીશ પુરી.

સાથે કામ કર્યું જેમાં અમરીશ પુરી તેના પિતાનો રોલ કરી રહ્યા હતા એ સમયે શૂટિંગ સેટ દરમિયાન અમરીશ પુરી સાથે અજય દેવગન ના સંબંધો ખૂબ જ મજબૂત થયા અને અમરીશ પુરીએ સ્વભાવ અને લાગણી થકી અજય દેવગનના દિલમાં પિતાનો દરજ્જો મેળવ્યો જે અજય દેવગને પોતાના ઘણા.

ઇન્ટરવ્યૂ દરમિયાન પણ જણાવ્યું હતું કે મારા માતા પિતા બાદ જોહું કોઈને પૂજનીય માનતો હોયતો એ અભિનેતા અમરીશ પુરી છે ફૂલ ઓર કાંટે ફિલ્મ બાદ ઘણી બધી ફિલ્મોમાં અજય દેવગન અને અમરીશ પુરી સાથે દેખાયા હતા ફિલ્મ અભિનેતા અમરીશ પુરીએ ઘણી બધી ફિલ્મોમાં.

મુખ્ય વિલન તરીકે કહેર વરસાવ્યું છે પરંતુ વાસ્તવિક જીવનમાં એ ખૂબ જ ઉમદા અને ઉદાર સ્વભાવના હતા આ સ્વભાવ થકી એમને બોલીવુડના ઘણા બધા કલાકારોને પ્રભાવિત કર્યા હતા 2005 માં અમરીશ પુરીનું નિધન થતાં બોલીવુડમાં શોક ની લાગણી છવાઈ ગઈ હતી જ્યારે અજય દેવગનને.

પણ પોતાના ફિલ્મના તમામ શૂટિંગ એક વર્ષ માટે રોકી દીધા હતા અને અમરીશ પુરીને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું આજે પણ તે પોતાના ઘરમાં પોતાના મા બાપના ફોટોની સાથે અમરીશ પુરીનો ફોટો રાખે છે તેઓ આજે પણ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં અમરીશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *