Cli

આટલું સાચું કોણ બોલે વિદ્યાજી, રણવીર સિંહના નિર્વસ્ત્ર ફોટોશૂટ પર વિદ્યાબાલને આ શું કહી દીધું…

Ajab-Gajab Bollywood/Entertainment

ગયાદિવસોમાં રણવીર સિંગે નિવસ્ત્ર ફોટોશૂટ કરાવ્યું હતું દેશભરમાં તેને લઈને બબાલ મચી ગઈ કેટલીક જગ્યાએ ફરિયાદ પણ નોંધાઈ છે બૉલીવુડ માંથી રણવીરએ ધડાધડ સમર્થન મળી રહ્યું છે પરંતુ તેના વચ્ચે રણવીરના નરવસ્ત્ર ફોટોશૂટને લઈને વિદ્યા બાલન પણ સામે આવી છે હાલમાં આપેલા ઈન્ટરવ્યુંમાં.

વિદ્યા બાલને મજેદાર વાત કહી દીધી છે હાલમાં જ અભિનેત્રી વિદ્યા બાલન મુંબઈમાં કુબરા સૈતના પુસ્તક ઓપન બુકના લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી ત્યારબાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન વિદ્યાએ રણવીર સિંગના નિર્વસ્ત્ર ફોટોશૂટને લઈને સવાલ પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કહ્યું વિદ્યાએ.

કહ્યું તેણે શું ખોટું કર્યું છે પહેલીવાર કોઈએ આવું કર્યુંછે તો લોકોને પણ આંખો શકવા દેવી જોઈએ વિદ્યા બાલને પોતાના અંદાજમાં જણાવતા કહ્યું એમાં પરેશાની શુંછે અહીં જયારે વિદ્યા બાલનને ફરિયાદ કરનાર પર સવાલ કર્યો ત્યારે વિદ્યા બાલને કહ્યું ફરિયાદ કરનારા જોડે કંઈ કામ નથી એટલે તેઓ.

પોતાનો આમાં સમય બગાડ્યા કરે છે વિદ્યાએ તીખા શબ્દોમાં કહ્યું જો તમને નથી ગમતું તો પેપર બંદ કરી દદયો જે કરવું હોય એ કરો ફરિયાદ જેવા ચક્કરમાં ન પડો વિદ્યા બાલનના આ જવાબ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *