Cli

37 વર્ષથી અંધશ્રદ્ધા વિરોધી અભિયાન ચલાવતી સંસ્થા વિજ્ઞાન જાથા આ કારણે થશે બંધ

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના ગુજરાતમાં અંધશ્રદ્ધા વધશે અને ભુવાઓને કોઈ નહીં પકડે આ સમાચાર સાંભળીને તમે પણ ચોકી જશો કારણ કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથા જ બંધ કરવા જઈ રહ્યા છે આવી ચોકાવનારી જાહેરાત તેમને કરી છે અને શું કામ કરી છે આપણે વાત કરીએ જયંતભાઈ પંડ્યા સાથે જયંતભાઈ નિવૃત્ત થઈ રહ્યા છો કારણ શું વિજ્ઞાન જાથામાં મે 35 35 વર્ષ પૂરા કર્યા છે અમારી કારોબારી મીટિંગમાં નક્કી કરવામાં આવેલું છે કે ખાસ કરીને અમારા ચેરમેન તરીકે અને હું મારા 70 વર્ષ પૂરા થાય એટલે આ સંસ્થા છે

આપણી જાતે જ આપણું બોર્ડ ઉતારી લેવું અને માત્ર ને માત્ર પડદાફાસની કે જનજાગૃતિના કોઈ એવી પ્રવૃત્તિ ન કરવી વ્યાખ્યાન આપવાને એવી પ્રવૃત્તિ કરવી બાકીનું સદંતર લોકોની ડિબેટમાં ભાગ લેવો આ બધી જાહેરાત છે અમે ઠોસપૂર્વક દાવાપૂર્વક અમે કરીએ છીએ અને પડદાપાસની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની અમે 70 વર્ષની ઉંમર પૂરી થાય એટલે અમે એને અમારી જાહેરાતને વચનબદ્ધ છીએ. અંધશ્રદ્ધા વર્ષોથી તમે દૂર કરી રહ્યા છો ધતીન કરતાં ભુવા ભારાડીને પકડી રહ્યા છો. તમારી નિવૃત્તિ બાદ જાથાનું શું એક તો અમે બધા મિત્રો કરીએ છીએ કે અમારા સંસ્થા ઉપર અમારા કારોબારીના સભ્યો બધા મિત્રો છે હજી સુધી આટલા વર્ષથી કોઈ કાર્યકર ઉપર પણ 100 કે 500 રૂપિયાનો ડાઘ લાગ્યો નથી

અને કોઈપણ જ્ઞાતિ તરફ કે કોમવાદ તરફ અમે કોઈ એવો દાખલો એ પણ આપી શક્યા નથી કે જાતિવાદ રાખે છે એવું પણ અમારી સંસ્થામાં કોઈ હજી સુધી બોલી શક્યું નથી અમે એવું તટસ્થાપૂર્વક કામગીરી કરી છે અને લોકો બધા જાણે કે વિજ્ઞાન જાથાએ કદી પણ કોઈ પર્ટીક્યુલર કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરી અને કોઈ પડદાપાસ કર્યો કે કોઈ કાર્યક્રમ કર્યા આવું કોઈ પણ નથી તો તંદુરસ્ત માનસિકતાની સાથે અને લોકો સાથે સુમેળ સધાય તે માટે અમે નક્કી કર્યું છે કે 2028 માં અમે આ સંસ્થા છે

કાયમ માટે બંધ કરીએ છીએ ઘણા લોકો એમ પણ કહે છે કે ધમકીથી ડરી ગયા ખરેખર હકીકત શું છે આપનું મન શું કહે છે અમારા ઉપર અત્યારથી જ્યારથી સંસ્થા ચાલુ કરી ત્યારથી સૌપ્રથમ 1993 માં મારી ભીલવાસમાં ઓફિસ હતી ત્યારે મારા ઉપર હુમલો થયો અને મારું ટેબલ બોર્ડ બધું તોડી નાખ્યું હતું અને એ પછી અમારા ઉપર ચાર વાર હુમલા થયા છેલ્લે 2018 માં મારા હાથમાં ફેક્ચર કર્યું અને 15 જણાએ મારા ઉપર હુમલો કર્યો આવા બધા હોવા છતાં પણ અમે પ્રવૃત્તિ નિર્ધારિત પ્રમાણે ચાલુ રાખી અવિરત ચાલુ રાખી અમે કોઈદી ધમકીને ડરીને અને કોઈ પણ આયોજન હજી સુધી બંધ રાખ્યા નથી અમારે જે કાર્યક્રમ છે અમે એકવાર જાહેરાત કર્યા હોય એને વળગીને અથવા પડદાફાસ કર્યા હોય તો અમેએક લાખ માણસો વચ્ચે પણ અમે પોલીસને સહકાર લઈ અને પડદાફાસ કર્યો છે

તેવું પણ લોકોએ નજરે જોયું છે એટલે અમારા કોઈ ધમકીના કારણે આ સંસ્થા બંધ કરતા નથી માત્ર ને માત્ર ઉંમરનો ધ્યાનમાં રાખી કોઈપણ વ્યક્તિએ પોતે એટલું નક્કી કરવું જોઈએ કે 70 વર્ષની ઉંમર થાય એટલે પોતે પોતાની માનસિકતા પ્રમાણે અને શારીરિક તંદુરસ્તીના અનુસંધાને નિર્ણય કરવો જોઈએ દરેકે પોતાની રીતે સ્વ નિર્ણય કરી શકે અમે મે 70 વર્ષની મારી ઉંમર પૂરી થાય એટલે અમે આ પ્રવૃત્તિ છે પડદાપરથી પ્રવૃત્તિ સદંતર બંધ કરવાના છીએ જયંતભાઈને હાલ અત્યારે 69 મું વર્ષ ચાલે છે એટલે કે 2026 મું વર્ષ અને આવતું વર્ષ એટલે કે 2027 મું વર્ષ વિજ્ઞાન જાથાની સંસ્થાનું છેલ્લું વર્ષ હશે અને ત્યારબાદ જાથા સંપૂર્ણ બંધ થઈ જશે તેવી જાહેરાત જયંતભાઈ પંડ્યાએ કરી છે ત્યારે અવેરનેસના કાર્યક્રમો કરશે પરંતુ ભુવા ભારાણીને પકડવા કે પછી પડદાફાસની પ્રવૃત્તિઓ સદંતર તેઓ બંધ કરવા જઈ રહ્યા છે કેમેરા પસંદ કિશોર વડોલીયા સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ ચેનલ રાજકોટ

વિજ્ઞાન જાથા થશે બંધ..? ચેરમેન જયંત પંડયાનું મોટું નિવેદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *