Cli

કેપ્ટન વરુણસિંહનું દુઃખદ નિધન થતા છવાઇ શોકની લાગણી…

Breaking

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે દુઃખદ નિધન થયું છે જેઓ સિડીએસ બીપી રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટના થઈ ત્યારે તેઓ એક માત્ર જીવિત બચ્યા હતા ત્રણ દિવસની ડોક્ટરોની મહેનત છતાં આજે 8 ડિસેમ્બરના રોજ ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું દુઃખદ નિધન થતા પુરા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

તમિલનાડુના કુન્નુરમાં થયલે દુર્ઘટનામાં સિડીએસ બિપિન રાવત અને વરુણસિંહ જીવિત હતા જેમાંથી બિપિન રાવતનું હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં માંજ નિધન થઈ ગયું હતું જયારે વરુણસિંહ જીવતા હતા પરંતુ એમની હાલત ગંભીર હતી ડોક્ટરો તેમને બચાવવાનો પૂરો પ્રયાસો કર્યા હતા છતાં તેઓ આજે આપણી વચ્ચે રહ્યા નથી.

હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા જેમાંથી સિડીએસ બિપિન રાવત સહિત 13 લોકોનું પહેલાજ નિધન થયું હતું પરંતુ વરુણસિંહ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા જેમનું આજે નિધન આજે સવારે થઈ ગયું હતું જેમની હોપિટલની કેટલીક તસ્વીર સામે આવીછે જે તમે ઉપર ફોટોમાં જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *