Cli

સલમાનના જીજુએ જણાવી દીધું કે કેમ સલમાન કેટરીના કૈફના લગ્નમાં નતા ગયા…

Bollywood/Entertainment Breaking

હમણાં કેટરીના કૈફના લગ્નમાં બધા લોકો હેરાન રહી ગયા હતા જયારે સલમાનના ઘરનું કોઈ સદસ્ય લગ્નમાં પહોંચ્યું ન હતું ભારતમાં કેટરીનાને જો સૌથી કોઈ નજીકનું હોય તો તેઓ સલમાન છે અને એમનો પરિવાર ક્રછે પરંતુ લગ્ન બાદ ન કેટરીના સલમાનના ઘરે આશીર્વાદ લેવા પહોંચી કે સલમાનના પરિવારનું કોઈ સદસ્ય કેટને મળવા પહોંચ્યું.

કેટીરિના કૈફના લગ્નને એક મહિનો વીતી ચૂકયો છે પરંતુ હજુ એમનો સંબંધ પહેલા જેવો નથી થયો પરંતુ એની વચ્ચે સલમાનના જીજા આયુષ શર્માએ એક ખુલાસો ર્ક્યો છે આયુષે જણાવ્યું કે એવું શું કાકરણ હતું જેનાથી સલમાનનનો પરિવાર કેટરિનાના લગ્નમાં નહોતો પહોચ્યો.

આયુષે બૉલીવુડ બબલથી વાત કરતાં કહ્યું અમારા માટે કેટરીના એક સારી મિત્ર છે અમે બધા તેને શુભેછાઓ પાઠવીએ છીએ તેઓ તેના લગ્ન પોતાના પરિવાર વચ્ચે કરવા માંગતી હતી તેમાં કોઈ મોટી વાત નથી એ એમનો અને વિકિનો મોટો મહત્વનો દિવસ હતો કેટરીના હંમેશા.

અમાંરા પરિવાર વચ્ચે નજીક રહેવા વળી અમે ખુશ છીએ કે તેઓ ખુશ છે જયારે લોકોને ખુશી મળેછે તો અમે અમારા પરિવાર મિત્રો સહકર્મીઓ માટે સૌથી કિંમતી વસ્તુઓની કામના કરીએ છીએ આયુષના આ ઇન્ટરવ્યુથી સાફ થઈ ગયું કેટરીનાએ પોતાના લગ્નમાં સલમાન.

અને પરિવારને આમંત્રણ નતું આપ્યું નવાઈ વાત એમના લગ્નમાં સલમાનની બજરંગી ભાઈજાન ફિલ્મના ડાયરેક્ટર કબિર ખાન પહોંચ્યા હતા કેટલાય લોકોનું માનવું છે સલમાન જાતે કરીને લગ્નમાં નતા ગયા કારણ એમના દિલમાં આજે પણ કેટ માટે પ્રેમ છે મીત્રો તમારે શુ કહેવું છે આના પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *