Cli

દુઃખી થઈને આખરે કરણ જોહરે લઈ લીધો એક મોટો નીર્ણય…

Bollywood/Entertainment Breaking

કેટલાક સમય પહેલા કરણ જોહરે પોતાના ચાહનારાને એક જોરનો ઝટકો આપતા એક ખબરની જાહેરાત આપી દીધી ગયા છેલ્લા કેટલાય સમયથી એવી ખબરો આવી રહી હતી કે કરણ જોહર પોતાના શો કોફી વિથ કરણની નવી સીઝન લઈને આવી રહ્યા છે ગઈ છ સીઝન સુપર હિટ રહ્યા બાદ કરણ જોહર.

સાતમી સીઝન સાથે ટેલિવિઝન પર વાપસી કરી રહ્યા છે મીડિયા પર આ ખબર દરેક બાજુ છવાયેલ હતી અને એ પણ બતાવી દીધું હતું કે શોના પહેલા મહેમાન રણવીર કપૂર અને કેટરીના કૈફ હશે બતાવવામાં આવ્યું કે મેંમાં નવી સીઝનની શૂટિંગ પણ શરૂ થઈ જશે પરંતુ કેટલાક સમય પહેલા કરન જોહરે.

એક ટ્વીટ કરીને બધાને ચોંકાવી દીધા ટ્વીટ કરતા કહ્યું હેલો કોફી વિથ કરણ છેલ્લા 6 સિઝનથી તમારા અને મારા જીવનનો હિસ્સો છે મને લાગે છેકે મેં પૉપ ક્લચર ઇતિહાસમાં પોતાની એક નાનકડી જગ્યા બનાવી લીધી છે સાથે હું ભારે મનથી તમને જણાવી રહ્યો છુંકે હવે કોફી વિથ કરણની નવી સીઝન નહીં આવે.

કરણ જોહરનો શો સ્ટાર વર્ડ પ્રસારણ પર પ્રસારિત થતો હતો શોમાં સેલિબ્રિટી પોતાના દિલની વાત ખુલીને કરતા હતા અહીં શોમાં સેલિબ્રિટી કેટલીક એવી પણ વાતો કરી ચુક્યા છે જેમને લીધે પાછળથી એમને ટ્રોલ પણ થવું પડ્યું શોના કારણે જ વિકી અને કેટરીના પર પ્રેમની શરૂઆત થઈ આ લિસ્ટમાં રણવીર અને આલિયા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *