Cli
જેલથી બહાર નીકળતા શીજાન ખાનના મોંઢેથી નિકડ્યુ તુનિષાનું નામ, બોલ્યો કે તેની યાદ આવે કે…

જેલથી બહાર નીકળતા શીજાન ખાનના મોંઢેથી નિકડ્યુ તુનિષાનું નામ, બોલ્યો કે તેની યાદ આવે કે…

Bollywood/Entertainment Breaking

70 દિવસો બાદ જેલથી બહાર આવેલા આરોપી એક્ટર સીજાન મોહમ્મદ ખાને આવતા જ પહેલુ નામ તુનીષા શર્મા નું લીધું છે શિજાન ખાને જણાવ્યું કે હું તુનીષા શર્મા ને ખુબ યાદ કરુ છું અને તે જીવતી હોત તો મારા માટે જરૂર લડતી હોય તુનીષા શર્મા ના મો!ત ના મામલે શિજાન ખાન છેલ્લા 70 દિવસો થી.

જેલના સળીયા પાછડ ધકેલાયો હતો 5 માર્ચ ના રોજ તેના જામીન મંજૂર થયા હતા શીજાન ખાનને લેવા માટે તેની માતા અને બંને એક્ટ્રેસ બહેનો પહોંચી હતી જેલના ગેટમાંથી બહાર આવતા જ શીજાન ખાન પોતાની બંને બહેનો અને માને ગળે ભેટી ખૂબ રડવા લાગ્યો હતો હવે જેલથી બહાર નીકળતા થોડા જ.

કલાકોમાં શીજાન ખાને બોમ્બે ટાઈમ્સ ને આપેલા ઇન્ટરવ્યૂમાં આજે મને સાચી રીતે આઝાદી નો મતલબ ખબર પડ્યો છે જેને આજ હું મહેસુસ કરી શકું છું જેનો અહેસાસ આજે થયો છે જેલથી બહાર આવ્યા બાદ પહેલીવાર મેં મારી માં અને બહેનોને જોઈ મારી આંખો માંથી આંશુ આવી ગયા હતા.

હું મારા પરિવાર પાસે આવીને ખૂબ જ શાંતિ અનુભવી રહ્યો છું હવે ફાઈનલી હું મારા પરિવારની સાથે છું હવે થોડા દિવસો સુધી હું બસ મારા પરિવારની સાથે જ રહેવા માગું છું મારી માં ના ખોળામાં માથું મૂકી અને હું આરામ કરવા માગું છું તેમના હાથે બનેલું ભોજન ખાવા માગું છું હું મારા.

ભાઈ બહેનો સાથે સમય વિતાવવા માગું છું તુનીસા શર્મા વિશે સવાલ કરતા શિજાન ખાને જણાવ્યું કે હું તેને ખૂબ જ યાદ કરું છું જો આજે તે જીવતી હોત તો મારા માટે જરૂર લડતી હોત તુનીષા શર્મા કેશમાં એક્ટર શીજાન ખાન મુખ્ય આરોપી છે તુનીષા શર્મા ની માતાએ શીજાન મહોમ્મદ ખાન પર.

તુનીષા શર્માને ઉસ્કેરવા ના આરોપ લગાવ્યા હતા તુનીષા શર્માએ અલીબાબા દાસ્તાને કાબુલ ટીવી સીરીયલ શુટિંગ સેટ પર શિજાન ખાનના મેકઅપ રુમમાં ખુદખુશી કરી હતી આ ઘટના બાદ પોલીસે શીજાન ખાન ની બીજા દિવસે ધડપકડ કરી હતી હવે 70 દિવશ બાદ શીજાન મહોમ્મદ ખાનને જામીન મળી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *