Cli
ખોટા માણસ થી કર્યા લગ્ન અને થઈ ગયું કરિયર બરબાદ, મનીષા કોઈરાલા આવી રીતે થઈ હતી બરબાદ..

ખોટા માણસ થી કર્યા લગ્ન અને થઈ ગયું કરિયર બરબાદ, મનીષા કોઈરાલા આવી રીતે થઈ હતી બરબાદ..

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 90 ના દશકામાં પોતાના દમદાર અભિનય થકી દર્શકો ના દિલમાં રાજ કરતી અભિનેત્રી મનિષા કોયરાલા નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી ના દિકરાની દિકરી છે જેને પોતાના અભિનય કેરિયર ની શરૂઆત નેપાળી ફિલ્મથી કરી હતી ત્યારબાદ તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 1991 માં.

ફિલ્મ સોદાગર થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી હતી આ ફિલ્મની સફળતા બાદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને ઘણી બધી હિટ ફિલ્મો આપી નેપાળી હિન્દી ફિલ્મો સિવાય મનીષા એ તમિલ તેલુગુ અને મલાયમ ફિલ્મોમાં પણ કામ કર્યું પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન તેને 60થી વધારે ફિલ્મોમાં દમદાર અભિનય થકી.

ખૂબ લોક ચાહના મેળવી મનીષા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટેડ રહે છે એક તરફ મનીષા કોઈરાલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ સાબિત થઈ હતી તો બીજી તરફ તેની પર્સનલ લાઈફ વિવાદોમાં જોવા મળી હતી.

તેમના એક ખોટા નિર્ણયના કારણે તેમની જિંદગી બરબાદ થઈ હતી સાલ 1970 માં નેપાળના પ્રધાનમંત્રી વિશ્વેશ્વર કોયરાલા ના દીકરા પ્રકાશ કોયરાલા ના ઘર મનીષા નો જન્મ થયો હતો મનીષા એ સાલ 2010 માં નેપાલી કારોબારી સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા જે તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર મનીષા ની મુલાકાત સમ્રાટ દહલ સાથે સોશિયલ મીડિયાથી થઈ હતી પોતાનાથી સાત વર્ષ નાના સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા બાદ માત્ર છ મહિનામાં જ બંનેના રસ્તા અલગ થઈ ગયા મનીષા એ પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે તે પોતાના પતિ સમ્રાટ દહલ થી.

તલાક મેળવવા ઈચ્છે છેસાથે તેને સોશિયલ મીડિયા પર પણ લખ્યું હતું કે મારો પતિ મારો દુશ્મન બની ગયો છે બંને વચ્ચે ખૂબ લાંબો સમય સુધી ઝઘડો ચાલ્યો હતો લગ્ન ના બે વર્ષ બાદ સાલ 2012 માં બંને ના તલાક થયા આ સમય મનીષા કોઈરાલા માટે ખૂબ જ દુઃખદ હતો કારણ કે એ સમયે જ મનીષા.

કે!ન્સર ની બીમારીથી પીડાઈ રહી હતી અને એ સમયે તેને તેનો પતિ હેરાન પણ કરી રહ્યો હતો બીમારીની વચ્ચે તેના પતિએ તેનો સાથ છોડી દીધો હતો અને એ સમયે મનીષાએ ડોક્ટરોને એ પણ પૂછ્યું હતું કે મારો કેટલો સમય હવે બાકી રહ્યો છે પરંતુ મનીષાએ હાર ના માની અને મનીષા કે!ન્સરની બીમારીમાંથી.

લડીને બહાર આવી મનીષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે બોલીવુડ ફિલ્મોમાં ફરી આવી ચુકી છે તાજેતરમાં તે ફિલ્મ શહેજાદામાં જોવા મળી હતી કાર્તિક આર્યન ની આ ફિલ્મ 17 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ છે જેમાં મનીષા કોઈરાલા એક નાના પાત્રમાં વાપસી કરતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *