Cli
કેટરીના કૈફ થી બદલો, સલમાન ખાને તેના પતિ વિકી કૌશલ સાથે ફિલ્મથી કઢાવ્યો ?

કેટરીના કૈફ થી બદલો, સલમાન ખાને તેના પતિ વિકી કૌશલ સાથે ફિલ્મથી કઢાવ્યો ?

Breaking Bollywood/Entertainment

ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધારની ફિલ્મ ધ ઈમોર્ટલ અસ્વસ્થામા આજકાલ ખુબ ચર્ચાઓ માં છે એવી ખબર સામે આવી રહી છે કે આ ફિલ્મ માંથી બોલીવુડ અભિનેતા વિકી કૌશલ ને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને ફિલ્મમાં તેમની જગ્યા રણવીર સિંહ લઈ શકે છે આ પહેલા ફિલ્મમાંથી.

સારા અલી ખાનને પણ બહાર કરવામાં આવી હતી બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનને બહાર કાઢવા પર કોઈ વિવાદ થયો નહોતો પરંતુ વિકી કૌશલ ને ફિલ્મમાંથી બહાર કાઢવાની જેવી ખબર સામે આવી હંગામો મચી ગયો હતો ટ્વીટર પર આ બાબતે ખૂબ વિવાદ જોવા મળી રહ્યો છે.

ચાહકો સવાલ કરી રહ્યા છે કે વિકી કૌશલ ટેલેન્ટેડ અભિનેતા હોવા છતાં શા માટે તેમને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે ઘણા લોકોનું કહેવું છે કે રણબીરસિંહ એ પોતાની ઓળખાણ ના કારણે આ ફિલ્મને મેળવી લીધી છે તો ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે સલમાન ખાનની.,

ગર્લફ્રેન્ડ કેટરીના કેફ સાથે લગ્ન કરવા બદલ વીકી કૌશલ સાથે બદલો લેવામાં આવ્યો છે અને ત્યારબાદ ટ્વીટર પર વિકી કૌશલ કેરિયર ડ્રોપ હેસટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે એક વ્યક્તિએ આ પાછળ સલમાન ખાનનો હાથ જણાવ્યો છે તો એક વ્યક્તિએ જણાવ્યું કે હજુ કરો ભાઈજાનની.

ગર્લફ્રેન્ડ સાથે લગ્ન તો એક યુઝરે લખ્યું કે વિકી કૌશલ ને શા માટે ફિલ્મો મળતી નથી હું જોઉં છું કે તેમનું કેરિયર પતનના રસ્તે જે રહ્યું છે લોકોમાં એ વાતની ખૂબ જ હેરાની જોવા મળી રહી છે કે વિકી કૌશલને ફિલ્મની બહાર કરવામાં આવ્યા છે ધ ઈમોટલ અસ્વસ્થામા ફિલ્મ ના.

ડાયરેક્ટર આદિત્ય ધાર અને વિકી કૌશલ ખુબ સારા મિત્રો છે બંને એ મળીને ફિલ્મ ધ ઉરી સર્જીકલ સ્ટાઈક બનાવી હતી જે સુપરહીટ સાબિત થઈ હતી હવે એવામાં લોકોને એ વાતનો વિશ્વાસ આવી રહ્યો નથી કે કે વિકી કૌશલ ના ફિલ્મ માંથી બહાર કરવામાં આવ્યા છે તેમની જગ્યાએ રણવીર સિંહને.

લેવામાં આવ્યા છે રણબીરસિંહની છેલ્લા ઘણા સમયથી ફિલ્મો ફ્લોપ જે રહી છે જયેશભાઈ જોરદાર અને સર્કસ જેવી ફિલ્મો રણબીરસિંહની બોક્સ ઓફિસ પર એકદમ ફ્લોપ સાબિત થઈ હતી બીજી તરફ વિકી કૌશલ ની ફિલ્મો સુપરહિટ સાબિત થવા છતાં પણ તેમને આ ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *