Cli
મારા ઘરે ચોરી થઈ 24 કલાકમા માં મોગલનો ચમત્કાર એવો થયો કે ચોર પણ, કાકા મોગલના આવતા જ કહ્યું...

મારા ઘરે ચોરી થઈ 24 કલાકમા માં મોગલનો ચમત્કાર એવો થયો કે ચોર પણ, કાકા મોગલના આવતા જ કહ્યું…

Breaking

ગુજરાતમાં કચ્છની કાબરાઉ પાવન ધરા ભોમ પર આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલના બેસણા છે માં મોગલ ના શરણે લાખો શ્રદ્ધાળુ પોતાના મનની મનોકામના લઈને આવે છે અને મા મોગલ બધા ભક્તોના દુઃખ દર્દ દૂર કરીને તેમની મનોકામનાઓને પૂરી કરે છે અહીંયા માં મોગલ હાજરા હજુર બિરાજમાન છે મોગલ નામ માત્ર લેવાથી.

મનના ધારેલા કામ પૂરા થાય છે અહીં ભક્તો ના દુઃખ દર્દ નું નિવારણ થાય છે માત્ર ભારત નહીં પણ વિદેશમાંથી લોકો માં મોગલના સાનિધ્યમાં પોતાની બાધા પૂરી કરવા માટે આવે છે આ મોગલ ના સાનિધ્યમાં રૂપિયા લેવામાં આવતા નથી જેઓ રૂપિયા લઈને આવે તો તો પણ તે દીકરીઓને પાછા આપવા માટે જણાવવામાં આવે છે.

તાજેતરમાં માં મોગલ ના સાનિધ્ય માં રાજકોટ જીલ્લા ના છેવાડા ના થોરીયાડી ના વિંછીયા ગામના ઉમંરલાયક કાકા મનસુખ ભાઈ રુખડ ભાઈ આવેલા હતા માં મોગલ ના ચરણો મા પોતાનું શિશ નમાવી માતાજી ના આશીર્વાદ લેતા તેઓ ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ ના શરણે પહોંચ્યા હતા તેઓની આંખમાં આંસુ હતા અને.

ચોધર આંસુએ રડતા રડતા તેઓ જણાવી રહ્યા હતા કે મારા ઘેર ચોરી થઈ હતી ચોર 1 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા મેં માં મોગલ નું સ્મરણ કર્યું અને માનતા રાખી કે મારા નીતિના અને મહેનતના પૈસા માવડી હોય અને તું જો સાક્ષાત હજુ બેઠી હોય તો સાડા ત્રણ દિવસમાં મારા પૈસા પાછા મને મળી જાય આ માનતા ને.

હજુ ચોવીશ કલાક પણ નથી થયા અને ચોર બે હાથ જોડી ને આ રુપીયા જે તેઓ ચોરી ને લઇ ગયા હતા તેઓ પાછા આપવા આવ્યા હતા માં મોગલની મારે મનોકામના બાધા હતી કે માતાજી ના ચરણો મા હું એકાવન હજાર વાપરીશ સામંતબાપુ એ રૂપિયા હાથમાં લઈને જણાવ્યું કે આ કોઈ માતાજીનો ચમત્કાર નથી.

આ તમારો માં મોગલ પર મુકેલો વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા છે જેના કારણે આજે તમને રૂપિયા પરત મળ્યા છે અને ચોરને માતાજી સુખી રાખે એને કંઈ કરતા નહીં તમે એને પસ્તાવો થયો તે જ તેના માટે મહત્વનું છે કારણ ઋષિ સામંત બાપુએ જણાવ્યું હતું કે આ રૂપિયા મારે માં મોગલ ને જોઈતા નથી એમ કહીને કે કાકા ની દીકરીઓના હાથમાં આપીને જણાવ્યું કે માં મોગલ.

દેવામાં રાજી છે લેવામાં નહીં અને અંધશ્રદ્ધામાં ફસાસો નહીં અને વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો આસ્થા રાખો આ મોગલ ભાવિ ભક્તોના કામ જરૂર કરે છે આ દરમિયાન કાકા ચોધાર આંસુએ રડીને જણાવી રહ્યા હતા કે મને વિશ્વાસ હતો આસ્થા હતી મારી માં પર અને એ આસ્થા પૂરી કરી છે સામંત બાપુએ માં મોગલનો જયકાર બોલાવીને આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *