Cli

મોડી રાત સુધી ઈદના મોકા પર ફેન્સ સલમાનના ઘરની બહાર રાહ જોતા રહ્યા પરંતુ…

Bollywood/Entertainment Breaking

કાલે ઈદના દિવસે એવી ઘટના ઘટી જેનાથી પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હેરાન રહી ગઈ સલમાન ખાનના ઘરની બહાર હજારોની સંખ્યામાં ફેન્સ એકઠા થયા પરંતુ સલમાન ઈદના મોકા પર ફેન્સને મળવા પોતાના ઘરની બાલ્કનીમાં ન આવ્યા મોડી રાત સુધી ભીડ સલમાન ખાનની રાહ જોતું રહ્યું પરંતુ સલમાન ઘરની બહાર ન આવ્યા.

મોડી રાત્રે ખબર પડી કે સલમાનની અંદર ને અંદર જ મામલો એટલો ગંભીર થઈ ગયો છેકે એમણે ઈદના મોકા પર ફેન્સ સામે આવવાની ના પાડી દીધી છે સલમાનની સુરક્ષામાં 10 સ્પેશિયલ ફોર્સના ઓફિસરને ઉભા કરી દેવામાં આવ્યા એટલું જ નહીં એમના ઘરની આસપાસ 15 વધુ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે.

હકીકતમાં જેલની અંદર રહેલ લોરેન્સ બિશ્નોઇ અને એમના માણસોએ ધ!મકી આપી હતી કે તેઓ સલમાનને ત્યાં સુધી માફ નહીં કરે જ્યાં સુધી સલમાન કાળા હરણની હત્યા મામલે સાવર્જનિક રીતે માફી ન માંગી લે બિશ્નોઈએ કહ્યું છેકે સલમાન અન એમના પિતાએ મંદિરમાં જઈને માફી મંગાવી જોઈએ નહીતો બિશ્નોઇ એમની હત્યા કરી દેશે.

બિશ્નોઈએ જ સલિમ ખાનને મોતને ઘાટ ઉતારવાની ચિઠ્ઠી મોકલાવી હતી તેના બાદ સલમાનની સુરક્ષામાં વધારો કરી દેવામા આવ્યું છે એવામાં સોસીયલ મીડિયામાં ગઈ કાલે ચર્ચા જોવા મળી કે સલમાન ખાન ડરના કારણે ઘરની બહાર ફેન્સને મળવા નથી આવ્યા મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *