ગુજરાતમાં પોતાના આક્રમક અવાજ થી સ્ટેજ પ્રોગ્રામ મા શુરવીરતા ની વાતો કરી યુવાનોમા આગવી ઓળખ અને લોકપ્રિયતા ધરાવનાર ફેમસ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ નો આક્રમક અંદાજ વાસ્તવિક જીવનમાં પણ સામે આવ્યો છે મર્દાનગી ની વાતો કરતા દેવાયત ખાવડે પીઠ પાછડ કાયરતા પુર્વક મયુર સિંહ રાણા.
પર પોતાના માણસો દ્વારા હુ!મલો કરાવવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટના અનુસાર તાજેતરમાં 7 ઓક્ટોબર ના રોજ રાજકોટ ના સરેશ્ર્વર ચોક નજીક આવેલા પુષ્કર એપાર્ટમેન્ટ બાજુમાં ચાલતા જતા મયુર સિંહ પર અચાનક દેવાયત ખાવડ સહીત એના સાગરીતો એ મળીને પાછડ થી આવતા ગાડી ઉભી રાખી.
મયુર સિંહ રાણા પર લાકડીઓ અને પાઈપો ફટકારી 31 જેટલા ઘા મારી ગંભીર રુપે ઘાયલ કર્યા છે આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થયો છે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઈજાગ્રસ્ત થયેલા મયુર સિંહ રાણા પર બે મહીના પહેલા જ ફરીયાદ નોંધાવી હતી કે મારા મામા ના ઘરની સામે.
દેવાયત ખાવડે ગાડી પાર્ક કરી હતી આવવા જવા રસ્તો પર છોડ્યો નહોતો અમે વિનંતી કરી તો દેવાયત ખાવડે નશા ની હાલતમાં રીવોલ્વર કાઢીને અમને ધમકી આપતા જણાવ્યું હતું કે ગાડી અહીં થી નહીં હટે તમે અહીં થી હટી જસો દેવાયત ખાવડ નો આજુબાજુના વિસ્તારમાં ખુબ જ ત્રાસ છે પડોશીઓ સાથે હંમેશા દાદાગીરી કરનાર દેવાયત ખાવડ થી અમે કંટાળી ગયા છે.
આ ફરીયાદના કારણે દેવાયત ખાવડ ગુસ્સે થયા હતા અને મયુર સિંહ રાણા ને પતાવી દેવાની ધમકી પણ આપી હતી જે મયુર સિંહ રાણા એ પોલીસને પોતાના આપેલા નિવેદનમા જણાવ્યું છે દેવાયત ખાવડ વિરુદ્ધ મળેલી આ ફરીયાદ ના કારણે રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ છવાઈ છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.