Cli

મોતના મોઢામાંથી બચીને આવ્યા મશહૂર કોમેડીય સુનિલ ગ્રોવર…

Bollywood/Entertainment Breaking

હોસ્પિટલથી બહાર નીકળતાંજ સુનિલ ગ્રોવરે લોકોનું દિલ જીતી લીધું ઓપરેશનના દર્દમાં જયારે મીડિયાએ સુનીલને અવાજ લગાવ્યો તો એમને સ્માઈલ આપતાજ હાથ બતાવ્યા સુનીલને ગયા દિવસોમાં જ છાતીમાં દુ!ખાવો થયો હતો તેના બાદ એમણે રિપોર્ટ કરાવ્યો તો એમના દિલમાં બ્લોકેજ હતા.

જેના બાદ એમને એક હ્નદ!યરોગનો હુ!મલો પણ થયો જેના બાદ ફટાફટ ડોક્ટરોએ એમની બાયપાસ સર્જરી કરી પરંતુ સુનિલ સાથે આ એક માત્ર મુસીબત ન હતી હકીકતમાં જયારે ડોક્ટરોએ એમનું ચેકઅપ કર્યું તો તેઓ કો!રોના પોઝિટિવ પણ હતા એવામાં ડોક્ટર વિચારમાં પડી ગયા કે એમનું ઓપરેશન કરવામાં આવે કે નહીં.

કારણ જે રીતે સુનીલના દિલમાં બ્લોકેજ હતા એ જોઈને ડોક્ટરોને હતુંકે જો ફરીથી હ્ન!દયરોહનો હુ!મલો થઈ ગયો તો સુનીલને બચાવવો મુશ્કેલ થઈ જશે પરંતુ રિસ્ક લઈને પહેલા સુનીલને કો!રોનાની દવાઓ આપી પછી એમનું ઓપરેશન કર્યું સુનીલની સર્જરીની વાત કાલે સામે આવી હતી પરંતુ એમનું ઓપરેશન સાત દિવસ.

પહેલા કરી દીધું હતું ડોક્ટરોનું કહેવું છેકે અત્યારે તેઓ પુરી રીતે ઠીક છે અને અત્યારે એમને કેટલાક સમય સુધી આરામ કરવો પડશે જાણવા મળ્યું છેકે જયારે સુનીલને છાતીમાં દુ!ખાવો થયો ત્યારે તેઓ એક વેબસિરીઝનું શૂટિંગ કરી રહ્યા હતા અત્યારે તો સુનીલને પોતાની સામે જોઈને એમના ફેને રાહતના શ્વાસ લીધા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *