ગુજ્જુ લવ ગુરુ એટલે કે ચંદન રાઠોડ ગઈ કાલે તેમનું અકસ્માતમાં મોત થયું અને એના જ પછી જે તેમના ચાહકો છે અને જે ખાસ કરીને જે બનાસકાંઠાના જે લોકો છે તેમનામાં દુખની ની લાગણી જે છે પ્રસરી ગઈ એ બધાની વચ્ચે અત્યારે જે ચંદન રાઠોડ છે તેમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને આ કહેવાય છે ચંદન રાઠોડના અંતિમ સીસીટીવી ફૂટેજ છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ હું છું આપની સાથે પ્રથમ મોદી [સંગીત] કેટલાક કલાકારો એવા હોય છે કે જ્યારે તે જાય એ બાદ તમને એમની કિંમત જે છે ખબર પડે છે ને એવામાં એક છે
આ ચંદન રાઠોડ એટલે કે ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડનું ગઈ કાલે અકસ્માતમાં મોત થયું અને એના જ પછી જે તેમના ચાહકો છે જે મોટા મોટા જે નેતાઓ છે લોકો છે તેમનામાં દુઃખની લાગણી જ છે પ્રસાઈ ગઈ કેમ કે એક નાનકડી જગ્યાએથી આવીને ગુજરાતની અંદર પોતાનું આટલું મોટું નામ કરવું એ ખૂબ મોટી વાત છે ચંદન રાઠોડે જે પ્રકારે સોશિયલ મીડિયા પર અને જે તે સમયેટકટોક જે એપ્લિકેશન હતી તેમના પર વિડીયો બનાવીને જે લોકોને જોવા જઈએ તો ખુશી જે છે ફેલાવી તી અને ગઈકાલે જ્યારે એમના આ મોતના સમાચાર સામે આવ્યા અને એના જ પછી જે તેમના ચાહકો છે તેમનામાં ખૂબ જ દુઃખની લાગણી જે છે પ્રસરી ગઈ અને એ બધાની વચ્ચે હવે ચંદન રાઠોડ છે એ ગાવતી કાલે જ્યારે તેમનું ગઈકાલેનું અવસાન થયું અને એ બાદ એમના જે અંતિમ સીસીટીવી ફૂટેજ હતા
જ્યારે તે પેટ્રોલ પંપ પર પોતાનું પેટ્રોલ જે છે ભરાવી રહ્યા હતા બાઈકની અંદર એ સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે અને એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ કર ફોન કર કાપે કરન કર કોન્ટેક્ટસ અહીંયા જે દ્રશ્યો તમે જોયા એ ચંદન રાઠોડના છેલ્લા દ્રશ્યો જે છે કહેવાય છે કે ગઈ કાલે જ્યારે એમનો અકસ્માત થયો એની પહેલા તેમણે બાઈકમાં પેટ્રોલ ભરાવ્યું હતું પરંતુ આજે તેમનું મોત થયું છે એને લઈ સવાલો એટલે ઊભા થાય છે કેમ કે જ્યારે તેમનું મોત થયું અને થોડા કલાકો પહેલા ચંદન રાઠોડ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો જે છે મૂકવામાં આવે છે. એ વીડિયોની અંદર તેમના દ્વારા કહેવામાં આવે છે કે જીવનમાં કશું જોવા જઈએ
તો 100એ 100% થતું નથી પરંતુ 100% તમારું મૃત્યુ જે છે એ ચોક્કસપણે થાય છે. અને આના જ પછી જે લોકો જે છે તે પણ ઘણા બધા સવાલો તર્ક વિતર્કો જે છે થવા લાગ્યા સોશિયલ મીડિયા પર અત્યારે જોવા જઈએ તો ચંદન રાઠોડ જે છે ટ્રેન્ડ કરી રહ્યા છે. જે પ્રકારે અત્યારે તેમના ચાહકોમાં અત્યારે દુઃખની લાગણી જ વેલાઈ છે કેમ કે ચંદન રાઠોડ જે વિજીલી ટીમ સાથે વિડીયો એક શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન કહેવાય છે કે એમનો અકસ્માત થયો છે. અકસ્માત પહેલાના જે આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરા હોવાના સીસીટીવી ફૂટેજ પણ આપણે જોયા અને પેટ્રોલ પંપથી જ્યાં અકસ્માત સર્જાયો તે સ્થળ આશ્રે 3 થીચ કિમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે અકસ્માત કેવી રીતે થયો એની સત્તાવાર રીતે અત્યારે પણ હજી તપાસ ચાલી રહી છે
અને ચંદન રાઠોડના નજીકના લોકો એમ કહી રહ્યા છે કે સુઈગામ જેવા પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ગામમાંથી ચંદનભાઈએ પોતાની આગવી પ્રતિમાના કારણે ગુજરાતમાં અને ગામનું નામ જે છે આગળ વધાર્યું એમના નિધનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સુઈગામ તાલુકો અને આખું ગુજરાત દુઃખી છે. સુઈગામ અને સ્થાનિક વ્યક્તિઓએ જણાવ્યું છે કે ચંદનભાઈની વસ્મી વિદાય આખા વિસ્તાર સુઈગામ તાલુકા અને ગુજરાત રાજ્ય માટે ખૂબ જ દુઃખની ઘટના છે તેમના નામના કારણે સુઈગામની એક અલગ જ ઓળખ ગુજરાતમાં ઊભી રહી છે જે ખૂબ જ સારા કોમેડિયન એવા ચંદનભાઈની વિદાયથી આખું ગામ જોવા જઈએ તો શોકગ્રસ્ત થઈ ગયું છે જે પ્રકારે ગઈકાલે આપણે જોયું કે એમના આકસ્મિક મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ જ્ઞાનીબેન ઠાકોર જે છે તાત્કાલિક હોસ્પિટલ દોડી પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ જે છે શોક જે છે વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે પ્રકારે હવે આગામી દિવસોમાં હવે આ મામલે જોવા જશે તપાસ થશે કે અકસ્માત કેવી રીતે તો એ વાત ખબર પડશે કે અસલમાં બન્યું તું શું અમારા અહેવાલને લઈને તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો