કરણ જોહરને લઈને અત્યારે એક મોટી ખબર આવી રહી છે કરણ જોહરની હત્યાના કાવતરાને લઈને એક ચોંકાવનાર ખુલાસો થયો છે શુશાંતસિંહ રાજપૂતના નિધનના કારણે કરણ જોહરની હત્યાનું કાવતરું કરવામાં આવ્યું અમર ઉજાલાની રિપોર્ટ મુજબ સીધું મોસેવાલા હત્યા કેસમાં પકડાઈ ગયેલ સૌરભ કમલે ઉર્ફે મહાકાલ જોડે.
પુછતાજ દરમિયાન એવો ખુલાસો થયો કે બધાના રુંવાટા ઉભા થઈ ગયા મહાકાલે પુછતાજમાં જણાવ્યું કે બિશ્નોઇ ગેંગના ધ્યાનમાં સલમાન ખાન સહિત કરણ જોહર પણ હતા હકીકતમાં પુણેની પોલીસ મહાકાલથી પુછતાજ કરી રહી હતી જણાવી દઈએ મહાકાલ બિશ્નોઇ ગેંગના માણસ છે એમણે સલમાન ખાન અને.
એમના પિતાને પણ મારવાની ધમકી આપી હતી અને સિંધુની હત્યામાં પણ મહાકાલ સામેલ છે મહાકાલે પુછતાજ માં જણાવ્યું કે તેઓ સલમાન ખાન સાથે કરણ જોહરને પણ મા!રવાના હતા ત્યારે પોલીસવાળા ના પણ હોશ ઉડી ગયા પોલીસને એ સેલિબ્રિટીનું નામ જણાવ્યું ત્યારે એ બીજું કોઈ નહીં પરંતુ કરણ જોહર છે.
મહાકાલે જણાવ્યું કે તેઓ અને એમની ગેંગના માણસો સુશાંતના નિધનના જિમ્મેદાર કરણ જોહરને માને છે મહાકાલે જણાવ્યું કે અમે કરણ જોહરને ધ!મકી આપીને 5 કરોડ વસુલવાની પણ તૈયારી કરી રહ્યા હતા પરંતુ એવું કંઈ થાય એ પહેલા સીધું મોસેવાલા ની હત્યાનું કાવતરુ રચવામાં આવ્યું જો મહાકાલ પકડાઈ ન ગયો હોત તો કરણના જીવને વધુ જોખમ હતું.