Cli
તારક મહેતા શોમાં એક્ટરો ની થસે વાપસી ? શોના ફેન્સ માટે મસ્ત ખુશીના સમાચાર...

તારક મહેતા શોમાં આ એક્ટરો ની થસે વાપસી ? શોના ફેન્સ માટે મસ્ત ખુશીના સમાચાર…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષોથી ટેલિવિઝન જગતમા ટીઆરપી લિસ્ટ માં સૌથી પ્રથમ નંબરે છે ખૂબ જ પસંદ કરે છે દરેક કલાકારો સાથે લોકો ભાવનાત્મક લગાવ સાથે જોડાયેલા છે પારિવારિક કહાની પર આધારિત આ કોમેડી ટીવી સીરીયલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અન્ય ભાષાઓમાં.

પણ દેખાડવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી તારક મહેતા શોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા જેમાં ઘણા કલાકારો તારક મહેતા છોડી ચાલ્યા ગયા હતા પરંતુ શો મેકર આસીત મોદી હવે તારક મહેતા શો ને લઇ ને ખુબ ચિંતિત છે તેઓ તાજેતરમાં નવા ટપ્પુ ને શો માં લાવી ચુક્યા છે અને બાવરીને પણ લઈને આવ્યા છે નવા ટપુની.

વાપસી વખતે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં દિલીપ જોશી અને શો મેકર આશિત મોદીએ જણાવ્યું હતું કે નવા ટપુ ની એન્ટ્રી થઈ છે તો ઘણુ બધુ જોવા મળશે દયાબેન પણ પાછા આવશે અને ગોકુલધામ સોસાયટીમાં ફરી ગરબા અને ડાંડિયારાસ જોવા મળશે તાજેતરમાં જ્યારે નવા ટપ્પુ ની વાપસી થઈ છે એ વચ્ચે જુના સોઢી નું.

પાત્ર ભજવતા અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેઓ શો મેકર આશિત મોદી સાથે મસ્તીના અંદાજમાં જોવા મળે છે જેને લઇને હવે એ લાગી રહ્યું છે કે તારક મહેતા શોમાં જુના સોઢીની એન્ટ્રી ફરી થઈ શકે છે તેઓ આસીત મોદી સાથે સિધા સંર્પક મા છે એ વચ્ચે દયાબેન ની એન્ટ્રી ને.

લઈને જે સિક્રેટ હતું તે પણ તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે દયાબેન ની એન્ટ્રી ને લઈને આશિત મોદીએ જણાવ્યું હતું કે થોડા સમયમાં જ અમે દયાબેન ની એન્ટ્રી કરાવીશું હવે દિશા વાકાણી પારિવારિક જીવનમાં વ્યસ્ત છે તો તે આવી શકે કે નહીં તે જોવું રહ્યું પરંતુ ગોકુલધામ સોસાયટીમાં ફરી ગરબા થતા જોવા મળશે.

અને દયાબેન જરૂર પાછા ફરશે તેમના આ નિવેદન પર એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે 99 ટકા દયાબેનના પાત્રમાં કોઈ નવી અભિનેત્રી જોવા મળશે કારણ કે હવે શો મેકર ને પણ એવું પ્રતિત થયું છે કે દર્શકો નવા કલાકારો ને પણ પસંદ કરવા લાગ્યા છે જેવી રીતે નટુકાકા ટપ્પુ તારક મહેતા અંજલીભાભી બાવરી સોઢી હાથીભાઈ જેવા પાત્રોમાં કલાકારો બદલવામાં આવ્યા છે એવી જ રીતે હવે.

દયાબેન નું પાત્ર શો મેકર લાંબા સમય બાદ અધુરુ રાખવા માગંતા નથી તેઓ દયાબેન ની એન્ટ્રી ને લઈને પણ વધારે ચિંતામાં છે એ વચ્ચે તેઓ દયાબેન ના પાત્રમાં ઓડીસન પણ લઈ રહ્યા છે અને ફરીથી દર્શકો ને એકવાર તારક મહેતા શો ની આખીય ટીમ એક સાથે જોવા મળશે તારક મહેતા શો મેકર હવે દરેક પાત્રો ને જોવા માંગે છે જે દર્શકો માટે ખૂબ સારા સમાચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *