Cli
aa abhinetanu avsan thayu

મશહૂર અભિનેતાનું 72 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન ! છેલ્લા કેટલાય સમયથી હતા બીમાર…

Bollywood/Entertainment Breaking

કન્નડ મશહૂર અભિનેતા સત્યજિત નું આજે રવિવારના દિવસે 72 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે ત્યાં નજીકની હોપ્સ્પિટલમાં સત્યજિતે અંતિમ સ્વાશ લીધા સત્યજિત કેટલીયે બીમારીઓ હતી શરૂઆતમાં અચાનક અટેક આવતા નજદિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ અનેક બીમારીઓથી લડી રહ્યા હતા તેઓ એક ઘાતક બીમારીથી પીડિત હતા એટલે એમનો એક પગ પણ કટ કરવામાં આવ્યો હતો

સ્તજીતે ટોટલ 600 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું જેમનું બાળપણનું નામ કંઈક અલગ હતું તેઓને બાળપણમાં નિઝામુદીન તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ ફિલ્મ લાઈનમાં આવ્યા પછી તેમને સ્તજીત નામથી ઓળખાણ થઈ તેઓ પોતાના પરિવારનું જીવન ગુજારવા માટે પહેલા ડ્રાયવર તરીકે નોકરી કરતા હતા પરંતુ પોતાનો એકટિંગમાં રસ હોવાથી એમને ફિલ્મ લાઈનમાં ઝમ્પલાવ્યું ત્યારબાદ ટોટલ 600 જેટલી ફિલ્મોમાં કામ કર્યું.

avsan thayu

જયારે 2000નો દસકો ચાલતો ત્યારે તમને કરિયરની શરૂઆત કરી હતી જેમાં તેઓ વિલનની ભૂમિકામાં ઘણી માંગ હતી જેમા સીવ મોચીદા પૂતનજં અને અપ્થ્યમિત્ર જેવી અનેક સુઓંરહિટ ફિલ્મો આપી જેમાં તેઓ ખાશ કરીને વિલનની ભૂમિકામાં જોવા મળતા જેના લીધે તેમને ઘણા એવોર્ડ મળી ચુક્યા છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેમની તબિયત ખરાબ હોવાથી તેઓ એકટિંગથી હતા તેઓ 2021 માં ચર્ચામાં આવ્યા હતા એમને પોતાની પુત્રી ઉપર આરોપ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *