Cli
કાબરાઉ કચ્છમાં બેઠેલી માં મોગલ બદલી શકે છે જીવન, વિશ્વાસ ન હોય તો ફોટા ને ટચ કરીને જુઓ...

કાબરાઉ કચ્છમાં બેઠેલી માં મોગલ બદલી શકે છે જીવન, વિશ્વાસ ન હોય તો ફોટા ને ટચ કરીને જુઓ…

Breaking

ગુજરાત કાબરાઉ કચ્છ ની પાવન ભુમી પર બિરાજમાન આઈ શ્રી મા મોગલ મઢવાળી ના પરચા નો કોઈ પાર નથી માત્ર ગુજરાત કે ભારતમાં નહીં વિદેશમાં રહેલા પોતાના ભક્તો જ્યારે માવડી ને સાચા દિલથી યાદ છે ત્યારે માં મોગલ એના મનના ઓરતા પુરા કરે છે માં મોગલ ના શરણે લાખો શ્રદ્ધાળુ પોતાના ભાવ ભક્તિ અને શ્રદ્ધા સાથે આવે છે.

અને મા મોગલ ના સાનિધ્યમાં તેઓ પોતાની બાધા પૂર્ણ કરે છે માં મોગલ ના પરચા અનેક છે હજારો લાખો શ્રદ્ધાળુઓની મનોકામનાઓ માં મોગલ પૂર્ણ કરી છે કોઈને નોકરી તો કોઈને સંતાન કોઈના મનના ઓરતાઓ માં મોગલે પુરા કર્યા છે એ વચ્ચે તાજેતરમાં મોરબીના જયંતીભાઈ પટેલ પોતાની બાધા પૂરી કરવા.

માટે મા મોગલ ના સાનિધ્યમાં આવ્યા હતા તેમને માં મોગલના આશીર્વાદ મેળવીને ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંતબાપુ પાસે આવીને 20 હજાર રૂપિયા આપતા જણાવ્યું હતું કે માં મોગલ એ મારી મનોકામના પૂર્ણ કરી છે અને એ માનતા અને બાધાના સ્વરૂપે હું આવીશ હજાર રૂપિયામાં આપું છું.

આ સમયે ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ એ કહ્યૂ કે ભક્તોની શ્રદ્ધા ભાવ અને વિશ્ર્વાસ થી માં મોગલ કામ કરે છે અડધા પૈસા તારી બહેનને અધડા તારી દિકરીને આપજે બેટા એમ જણાવતાં પૈસા પાછા આપ્યા માં મોગલે દિકરીઓ ખુબ વાલી છે તમારી પાસે જે કાઈ રુપિયા હોય તો દિકરીઓ ને.

આપો અહીં આપવાની કોઈ જરુર નથી અહીં માત્ર ભાવ હૈયાના લાગણીઓ ભક્તિ અને વિશ્ર્વાસ લઈ આવો માં મોગલને દિકરીઓના ચહેરા પરની ખુશી જ ગમે છે દીકરીઓને આપો એમને ખુશ રાખો અને ખાસ વાત કે અંધશ્રદ્ધાથી દૂર રહો માં મોગલ ભક્તોના ભાવની ભુખી છે ધન દોલત ની નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *