ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના સૌથી પહેલા વાત કરીએ એસવીપી હોસ્પિટલની બેદરકારી વિશે કોઈપણ દર્દી હોસ્પિટલમાં સાચો જો થવા માટે જાય છે પરંતુ એસવીપી એક એવી હોસ્પિટલ છે જ્યાં દાખલ થયા પછી દર્દીઓની હાલત વધુ કથળી રહી હોવાનો આરોપ લાગ્યો છે. એસવીપી હોસ્પિટલ જ્યારે શરૂ થઈ ત્યારે અહીં બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક એવા કેસ જોવા મળ્યા જેમાં એસવીપી હોસ્પિટલની પોલ ખોલતી હકીકત સામે આવી. હવે વધુ એક વખત એક મહિલા દર્દીનું મોત થતા દીકરીએ બેદરકારીના સનસની ખેજ આક્ષેપ લગાવ્યા છે જેની વાત સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે. મારી મમ્મીને 21 મી તારીખ શનિવારે એસીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કફની પ્રોસીજર ચાલતી હતી એ દરમિયાન મમ્મીને અસ્થમાં અટેક આવ્યો હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે જે ખેંચવું પડશે મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે આખી મારી મમ્મીની આઈલીડ બ્લેક છે. મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે.
મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય મારી ખરેખર ના છે હોસ્પિટલની અંદર માતા ગીરા સોનીની તબિયત દિવસેને દિવસે લથડતી જઈ રહી હતી અને બહાર તેમની દીકરી ક્ષેતીશા સોની તેમના સાજા થવા માટે પ્રાર્થના કરતાં કરતાં રડી રહી હતી. દીકરીનું કહેવું છે કે જ્યારે તેની માતા ગીરા સોનીને હોસ્પિટલમાં સારવાર માટે લવાયા ત્યારે તેમની સ્થિતિ ઘણી સારી હતી. ડાયાબિટીસ અને અસ્થમાની તેમને તકલીફ હતી ખાંસી વધારે આવતી હોવાથી 21મી ફેબ્રુઆરીએ એસવીપી હોસ્પિટલમાં લવાયા હતી.
ચાર દિવસ જનરલ વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા. તેમને બોનક્રોસ્કોપી એટલે કે આંતરડામાં કેમેરા નાખીને કફ કાઢવાની ટ્રીટમેન્ટ શરૂ કરાઈ. બોન્ક્રોસ્કોપી દરમિયાન તેમને અસ્થમાનો એટેક આવ્યો જો અસ્થમાનો એટેક આવે તો બ્રોન્કોસ્કોપી ન કરાય તેમ છતાં કરાય જેથી શાનું કહેવું છે કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા હતા શરીરના અલગ અલગ અવયવો ઉપર જોખમ હોવાના લખાણ પર સહી કરાવી રહ્યા હતા. સારવાર માટે લવાયા પછી તેમની તબિયત વધારે લથડી ગઈ હતી. હૃદય પણ 50% ચાલતું હતું અને પેટ કઠણ થઈ ગયું હતું. માતાની જિંદગી બચાવવા દીકરી ખેતીશા એટલા હાથે લડી રહી હતી હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીની તબિયત સુધરવી જોઈતી હતી પરંતુ એસવીપીમાં આવ્યા પછી તેમની તબિયત વધારે બગડી ગઈ દીકરી ક્ષિતિશાની વ્યથા સાંભળશો તો તમે પણ કહેશો કે હોસ્પિટલની અંદર આ રીતની ટ્રીટમેન્ટ કેમ આપવામાં આવે છે itટસીમસ likeઈક myય મધર ઇસ અ રેડ એન્ડ ધેર કીપ ડુઇંગ સમ પ્રયોગ કે આયુષ્માન કાર્ડના ફ્રીના ના પ્રયોગો કરી રહ્યા છે આ લોકો સનિયર ડોક્ટર સવારે એક જ વાર આવે છે અને મને સમજાઈ નથી સમજાઈ નથી રહ્યું શું કરું આજે સવારે જ્યારે
હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે આખી મારી મમ્મીની આઈલીડ બ્લેક છે મેં અંદર જઈને 12 દિવસ પડી પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો એની આંખો કાળી થઈ ગઈ છે મેં કેટલી મિનતો કરી રડી ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડોક્ટરને બોલાવો હું તમને પૈસા આપવા પણ તૈયાર છું. ત્યારે એ લોકોએ કેટલા ત્રણ કે ચાર કલાક પછી કે બે ત્રણ કલાક પછી નગરી હોસ્પિટલમાંથી કન્સલ્ટ કરી અને એ જે ડોક્ટર છે એ ડોક્ટરને બોલાવ્યા એ બે સ્ટુડન્ટ ડોક્ટર આવ્યા હતા કે કોણ મને કોઈ જ જાણ નથી અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે. હોસ્પિટલની અંદર જ્યારે કોઈ દર્દી આવે તો તેને આશા હોય કે તે ઝડપથી રિકવર થઈને ઘરે જાય પરંતુ એસપીપી હોસ્પિટલમાં મહિલા દર્દી દાખલ થયા પછી તેમને અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો જેની હકીકત ખૂબ જ ડરામણી છે. મારી મમ્મીના અત્યારે હાથ પણ બાંધી દીધા છે. શી ઇસ ગેટિંગ વર્સ્ટ વોસ્ટ અત્યારે એને હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે અહીંયાથી એ લોકોને હવે અહીંયાથી નસદ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે એ બધી પાઈપ કે સોય કે જે પણ બધું કહેવાય જે વ્યક્તિ આવે અપાર પ્રયાસો કરી રહ્યા છે મારી મમ્મીનું પેટ કઠણ થઈ ગયું છે
અને એને ફૂડ નથી જઈ રહ્યું એને ઉલટીયું થઈ રહી છે શી કાન્ટ ડૂ એને વોટર પણ નથી જઈ રહ્યું એના શરીરમાં આંખો પર પટ્ટી છે, ઓક્સિજન છે, ફૂડ પાઈપ છે અહીંયા અહીંયા દવાનું ઇન્જેક્શનનું બધું છે. મને સમજાઈ નથી રહ્યું કે ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય મારી ખરેખર ના છે બીકોઝ મારી મમ્મી ખરેખર સારી સિચ્યુએશનમાં આવી હતી. મૃતક મહિલા દર્દીના દીકરીએ લગાવેલા આક્ષેપો જો સાચા હોય તો હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓને કેમ યોગ્ય સારવાર નથી મળી રહી શું હોસ્પિટલમાં અનુભવી ડોક્ટર્સનો અભાવ છે શું દર્દીઓ ઉપર કોઈ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે?
દર્દીના સગાને કેમ સંતોષકારક જવાબ અહીં મળતો નથી. એસવીપીમાં દર્દીની જિંદગી સાથે કોણ રમત રમી રહ્યું છે શું આયુષ્યમાન કાળના રૂપિયાથી લાલચમાં જરૂરિયાત વિનાના ઓપરેશન કરી રહ્યા છે આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે દર્દીની દીકરીએ એ જ આક્ષેપ કર્યો કે માતાની તબિયત સારી હતી. તેમ છતાં જરૂરી ન હોય તેવા ઓપરેશન કરવામાં આવ્યા જેને પગલે આયુષ્યમાન કાર્ડ હોવાથી તેઓ આ બિનજરૂરી ઓપરેશન કરી રહ્યા છે કે શું તે પણ એક તપાસનો વિષય છે આખરે ડોક્ટર્સ પણ કેવા કન્ફ્યુઝ હોય છે તે સાંભળશો તો સમજાશે કે એસવીપીમાં કેવા જુનિયર ડોક્ટર્સ કામ કરે છે. આજે જુનિયર્સ જે ડીલ કરે છે એ લોકોના અંદર અંદર પણ કોર્ડિનેશન નથી જ્યારે કોઈ જુનિયર કહીને જાય છે કે એમના હાર્ટમાં આમ થયું છે તો પછી હું બીજાને કહું કે આમને તો આમ કહ્યું તું કે આ હર્ષભાઈએ આમ કહ્યું હતું કે સ્નેહભાઈએ આમ કહ્યું તું કે બીજા કોઈ બેને આમ કહ્યું તું તો એ લોકો કહે છે અરે ના ના તો એ ખોટું છે
એ મારા જુનિયરે કહ્યું હતું ને તો એ મારાથી થોડો ઓર જુનિયર છે એટલા માટે એને ખબર નહી હોય પણ મને મારા સરે આમ કહ્યું છે. જ્યાં સુધી મને ખબર છે મારા ભાભી હોસ્પિટલમાં જ છે એ ડોક્ટર જ છે યુએસએમાં અને એમને મને કહ્યું કે ગમે તેટલા જુનિયર સીનિયર હોય છતાય બધા પેશન્ટ બધા પેશન્ટની જે હિસ્ટ્રી રેકોર્ડ હોય એ બધાનો એક સરખો જ આવવો જોઈએ દરેક વ્યક્તિ અલગ અલગ અલગ અલગ આવી રીતે આવીને તમને કહે છે એ બિલકુલ યોગ્ય વસ્તુ છે નહીં પરંતુ એસવીપીના સંચાલકોએ મહિલા દર્દીના મોતને લઈ કરાયેલા આક્ષેપોને ફગાવી દીધા છે. હોસ્પિટલના સુપરટેન્ડન્ટ સંજય ત્રિપાઠીનું દાવું છે કે આ કેસમાં ડોક્ટરની કોઈ જ બેદરકારી નથી દર્દીને દાખલ કરવામાં આવ્યા
ત્યારે તેમને ન્યુમોનિયા અને શ્વાસોશ્વાસની તકલીફ હતી. દરેક એચઓડી દ્વારા રેગ્યુલર રાઉન્ડ લઈને દર્દીના સગાને માહિતી આપવામાં પણ આવતી હતી. કિસ્સામાં કોઈ પણ ડોક્ટરની બેદરકારી નથી તો હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા ઇમર્જન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું અને ત્યારબાદ આપણે જે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગ તા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે જોડે જોડે જોડે જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો એમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો અને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કપ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ દાવો ખોટો છે કે નહીં એના માટે અમે તપાસ પણ હવે નિમવાના છે એમના એક એક જે આક્ષેપો છે એના માટે વિગતે તપાસ કરવાના છે.
એસવીપી હોસ્પિટલના સુપરટેન્ડન્ટનો દાવો છે કે આ મામલે તપાસ કરવામાં આવશે પરંતુ સાહેબ માણસ મરી ગયા પછી તમે તપાસ કરશો તો પણ શું વધારેમાં વધારે તમે કોઈને એક બે દિવસમાં સસ્પેન્ડ કરશો પછી શું હોસ્પિટલનાદસમાં માળે દરરોજ ચારથી પાંચ દર્દીઓના મોત થઈ રહ્યા હોવાની વાત તો તમે ખુદ સ્વીકારી રહ્યા છે તો તેના માટે જવાબદાર કોણ આવો સવાલ ઉઠ્યો ત્યારે સુપરટેન્ડન્ટએ દાવો કર્યો કે અન્ય હોસ્પિટલ કરતા આ મૃત્યુ આંક ખૂબ ઓછો છે મહિલા દરદી આક્ષેપ કર્યો હતો કે તેની માતાની સારવાર દરમિયાન જે દસ્તાવેજો ઉપર સહયોગ કરવામાં આવતી હતી તેના ફોટા પાડવા દેવામાં આવતા ન હતા આ દસ્તાવેજોમાં કોઈમાં કિડનીનું જોખમ હોવાની વાત કરી હતી તો કોઈમાં શરીરને કોઈ બીજા જોખમોની વાત કરી હતી તેમાં હોસ્પિટલ જવાબદાર રહેશે નહીં તેવું લખાણ હતું એટલું જ નહીં આઈસીયુમાં મોબાઈલ પણ ન હતા લઈ જવા દેવામાં આવતા આ બાબતે મહિલા દર્દીની દીકરીએ શું આરોપ લગાવ્યા અને સુપરટેટ ટેન્ડન્ટે આરોપોને કેવી રીતે ફગાવ્યા તે આપ સાંભળો. અમે પેપર્સના ફોટો પાડવાનું એ લોકોને કહ્યું ત્યારે એ લોકોએ લગાતાર મને ના પાડી છતાય મેં કીધું કે મારે કરવું પડશે કારણ કે હું એકલા હાથે મેનેજ કરી રહી છું કે
તમે મને સાઈન કરવા દો. ત્યારે એમને બે પેપર લઈને આવ્યા હતા એમાંથી એક પેપર જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા અને એ બીજું પેપર મેં છતાં એમને કીધું કે મને વાંચવું તો છે તો એમાં લખ્યું હતું કે કિડની પણ ડેમેજ થઈ શકે છે આ પણ ડેમેજ થઈ શકે છે ના એ હું એજ કહું છું ફોટો નથી પાડવા દીધો એ તમે એનો વિશે તપાસ કરી તો બાકી પોર્ટલ ઉપર બધું જ ખબર પડે એવું છે મોબાઈલ એલાઉડ છે કે નહી મોબાઈલ એલાઉ છે મોબાઈલ એલાઉડ છે એસવીપીમાં બહાર કેમ મુકાવે છે આઈસીયુમાં બી બહાર મુકાવે મીડિયાના કરમી પણ આવતા હોય છે એટલે તો મોબાઈલ ના પાડી દેવામાં આવતી હોય છે કે મોબાઈલ મૂકી દો બહાર સિક્યુરિટી બહાર મુકાવી દે છેદમાં માળે સિક્યુરિટી તમે આથી અજાણ છો આથી અજાણ નથી પણ એને આવી કોઈ ફરિયાદ પણ આવેલી નથી અમારી સૂચનાથી કોઈ આવી કોઈ સૂચના અમારા તરફથી આપવામાં આવેલી મોબાઈલ લઈ જવા દેશે લઈ જવા દેશે લઈ જવા દે ગાંધીને જે કોઈ ફોટા પાડવા હોય
તે પાડવા દેવામાં આવશે હવેના ના ફોટા અમે નથી પાડવા દેતા કારણ કે બીજા દર્દીઓ પણ સામે હોય છે ડોક્યુમેન્ટના ફોટા પાડવા દેવામાં ડોક્યુમેન્ટ ઓપન જ છે ડોક્યુમેન્ટ ઓનલાઇન તમને મળી શકે છે એ અમુક જ થતા હોય જ્યારે સહયો કરવા માટે ફોર્મ આવતા હોય છે એ ઓનલાઈન નથી હોતા દરદીને ફોટા પાડી પત્રકારોના ધારદાર સવાલોનો સામનો કરવાની પણ સુપરટેન્ડન્ટની હિંમત ન હતી તેમના ચહેરા પર નહાવભાવ જ કહી રહ્યા હતા કે તેઓ હોસ્પિટલની કોઈ વાત છુપાવી રહ્યા છે. મોબાઈલમાં ફોટા પાડવા દેવા કે નહીં તેના જવાબમાં પણ તેવો ફસાઈ ગયા.
તેવામાં હવે આ પ્રકરણમાં યોગ્ય તપાસ થવી જરૂરી છે. દર્દીના સગન આરોપ પ્રમાણે જો આયુષ્માન કાર્ડના રૂપિયા માટે બિનજરૂરી ઓપરેશન અને સારવાર કરવામાં આવતી હોય તો આવા કેસમાં કડકમાંથી કડક કાર્યવાહી થાય તે જરૂરી છે કેમ કે અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે તો આવા કિસ્સા જ સારવારની સિસ્ટમ સામે સવાલ ઊભા કરે છે પ્રાઈમનાનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત