આર્યન તો બહાર આવી ગયા પરંતુ હવે અનન્યાનું શું થશે અનન્યા જેનાથી પુછતાજ અધૂરી રહી ગઈ હતી જેને સોમવારે હાજર થવા જણાવું હતું ત્યારે અનન્યાએ કહ્યું હતું કે તેમને કંઈક કામ હોવાથી હાજર નહીં થઈ શકે પછી કેટલાક દિવસો પછી આવવાની વાત કરી હતી તો હવે શું અનન્યા ફસાશે.
જયારે અત્યારે આર્યની મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ છે પરંતુ અનન્યાની મુશ્કેલીઓ હજુ પણ એટલીજ છે કેમ કે આર્યનની સાથે અનન્યાની જે વૉટ્સએપ ચેટ બહાર આવી હતી તેનાથી એનસીબી દાવો કરી રહીછે કે અનન્યા આ કેશમાં સબૂત નહીં પરંતુ સફેદ પાવડર સપ્લાયર છે જયારે આ વાતને લઈને અનન્યાં જોડે બે દિવસ પુછતાજ થઈ હતી.
જયારે અનન્યાને ત્રીજા દિવસે પુછતાજ માટે બોલાવી ત્યારે કામ હોવાની વાત કરીને દિવસ ટાળી દીધો હતો હવે જયારે આર્યન બહાર આવી ગયા છે અહીં સમીર વાનખેડે અલગ કેશમાં ફસાઈ ગયા છે એમના ઉપરજ ઈન્કવાયરી બેસી ગઈ છે એવામાં શું અનન્યાની મુશ્કેલીઓ ઓછી થશે હવે અનનયાની પુછતાજ કરવામાં આવશે કે નહીં.
કોર્ટે વૉટ્સએપ ચેટને પાવડર કેશમાં માન્ય આપ્યું નથી ત્યારે અનન્યાની પુછતાજ કરવામાં આવશે કે કેમ એ પણ લટકતો સવાલ છે જયારે આવનારા સમયમાં સમીર વાનખેડે બીજા પણ સ્ટાર કિડ્સની પુછપરછ કરવન હતા પરંતુ કોર્ટે આર્યનને છોડી મુકતા હવે પુછતાજ થશે કે નહીં તે પણ જોવાનું રહ્યું.