Cli
હિન્દી ફિલ્મોને બાયકોટ કેમ? રક્ષાબંધન ફિલ્મને બાયકોટ કરવા વાળાને અક્ષય કુમારે જડબાતોડ જબાવ આપ્યો...

હિન્દી ફિલ્મોને બાયકોટ કેમ? રક્ષાબંધન ફિલ્મને બાયકોટ કરવા વાળાને અક્ષય કુમારે જડબાતોડ જબાવ આપ્યો…

Bollywood/Entertainment Breaking Uncategorized

લગાતાર બાયકોટ થઈ રહી પોતાની ફિલ્મ રક્ષાબંધનને લઈને આખરે અક્ષય કુમારે મૌન તોડી દીધું છે અક્ષય કુમારે તેના પર એવો જવાબ આપ્યો છેકે લોકો તેની પ્રસંસા કરવા લાગ્યા છે અક્ષય અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે ગઈ એમની 2 ફિલ્મો બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ થઈ ચુકી છે.

અક્ષય પર હવે ફિલ્મ હિટ કરાવવાનો દબાવ આવી ગયો છે પરંતુ તેના વચ્ચે અક્ષયને લગાતાર ટ્વીટરમાં બાયકોટ કરવામાં આવી રહ્યો છે અમર ઉજલાની રિપોર્ટ મુજબ મીડિયાથી વાત કરતા અક્ષય કુમારે કહ્યું એ વાતથી એમને એબહુ દુઃખ પહોંચે છેકે લોકો હિન્દી ફિલ્મોને બાયકોટ કરી રહ્યા છે અક્ષયે કહ્યું તેના પહેલા.

ત્રિપલ આર અને છપાક જેવી ફિલ્મોનો બહિષ્કાર કરવાનું એલાન કરવામાં આવ્યું હતું અક્ષય બોલ્યા બહુ ઓછા લોકો છે જેઓ આ કામ કરે છે જેઓ શરારત કરી રહ્યા છે કોઈ વાંધો નથી આ એક સ્વતંત્ર દેશ છે દરેકને એ કરવાની અનુમતિ છે જેઓ એ કરવા માંગે છે આવું બધું કરવાનો કોઈ માતલબ નથી.

આપણે બધા આપણા દેશના સૌથી મોટો અને મહાન બનાવવામાં લાગ્યા છે એમને હું જણાવીશ કે તેઓ આવી વસ્તુમાં ન પડો હું બધાને જણાવીશ કે આવી વસ્તુને હાઈલાઈટ ન કરો એજ આપણા દેશ માટે સારું હશે હકીકતમાં અક્ષય કુમાંરની ફિલ્મ રક્ષાબંધન ફિલ્મનો બાયકોટ અક્ષયના લીધે નહીં પરંતુ ફિલ્મની રાઇટર કનિકા ઢિલ્લોની કારણે કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *