Cli

લગ્ન કરવાના હતા પરંતુ કરી દીધું બ્રેકઅપ ! આ હરકતથી મીડિયામાં બ્રેકઅપની ચર્ચાએ જોર પડક્યું

Bollywood/Entertainment

જે કપલ શનિરવિ સાથે જોવા મળતું તે અચાનક સાથે જોવા મળી રહ્યું નથી એવીજ કંઈક ખબર આવી રહી છે અહીં મલાઈકા અને અર્જુન કપૂર બંનેનુ બ્રેકઅપ થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે સ્ટાર કપલ હંમેશા શનિરવિ ડિનરમાં સાથે જોવા મળતું હવે અચાનક બંનેએ મળવાનું ઓછું કરી દેતા અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે.

મલાઈકા અને અર્જુન કપૂરના સંબંધની શરૂઆતથી ચર્ચાઓ થઈ રહી છે બંનેની ઉંમરને લઇને અહીં આ બંને કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ લગ્ન હજુ સુધી કર્યા નથી બંનેના લગ્ન થવાની વાતો પણ સામે આવી હતી પરંતુ અહીં બ્રેકઅપની વાત સામે આવતા મલાઈકા અને અર્જુનના ફેનને દુઃખ લાગી શકે છે.

કહેવાય રહ્યું છેકે બંને સ્ટાર કપલનું બ્રેકઅપ થઈ ગયું છે તેનું મુખ્ય કારણ આમ દિવસે સાથે રહેવા વાળું કપલ હવે આવનારા મોટા તહેવારમાં સાથે જોવા નહીં મળે અહીં ક્રિશમસ અને નવું વર્ષના દિવસે બોલીવુડના કપલ બહાર ફરવા નીકળતા હોય છે સેલિબ્રેશનના મૂડમાં હોય છે પરંતુ આ સમય દરમિયાન મલાઈકા અને અર્જુન સાથે નહીં જોવા મળે.

વેકેશન દરમિયાન મલાઈકા જો કોઈ પાર્ટીમાં હશે તો અર્જુન તેની સાથે નહીં હોય બંનેના રસ્તા અલગ અલગ છે અહીં તેનું કારણ કહેવાય રહ્યું છેકે અર્જુન અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે જયારે અન્ય રિપોર્ટ મુજબ અર્જુન તેના અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી મલાઈકાને સમય નહીં આપી શકે આમ એકબીજાને ખુબજ પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *