Cli
અજય દેવગણ ની શર્મનાક બેઇજ્જતી, યુઝરો બોલ્યા થોડી પણ શરમ હોય તો બોલીવુડ છોડી દો...

અજય દેવગણ ની શર્મનાક બેઇજ્જતી, યુઝરો બોલ્યા થોડી પણ શરમ હોય તો બોલીવુડ છોડી દો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા અજય દેવગન 90ના દસકાથી લગાતાર ફિલ્મી દુનિયામાં છવાયેલા છે તેમની ઘણી બધી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ સાબિત થઈ છે તેઓનું નામ આજે સ્ટાર અભિનેતાઓમાં લેવામાં આવે છે તેઓની થોડા સમય પહેલા આવેલી ફિલ્મ તાનાજી માં શ્રેષ્ઠ અભિનય કરવા બદલ અજય દેવગણ ને નેશનલ એવોર્ડ થી.

સન્માનિત કરવામાં આવ્યા હતા જે ફિલ્મ બાદ અજય દેવગનની ખુબ જ વાહવાહી થઈ હતી અને લોકોને એ આસ પણ રહે છેકે અજય દેવગણ છેતો કોઈ સારી ફિલ્મ લઈને આવશે પરંતુ તાજેતરમાં આવેલી અજય દેવગણ ની ફિલ્મ થેકં ગોડ ને લઈ ને ઘણા સવાલ ઉભા થયા છે ઘણા લોકો તો આ ફિલ્મ જોઈને એટલા ગુસ્સે થઈ ગયા કે.

કહેવા લાગ્યા કે હવે તમે રિટાયરમેન્ટ લઈ લો સર અજય દેવગન થેંક ગોડ ફિલ્મ લઈને ખૂબ જ ઉત્સાહિત હતા તેમને આ ફિલ્મોને ઘણી પ્રમોટ કરી હતી અને માલિતી નું સોંગ હિન્દીમાં ડબ પણ કરાવ્યું હતું આ ફિલ્મને ઘણો સમય થી તે દિવાળીના ખાસ તહેવાર પર રિલીઝ કરવાનું પણ જણાવી રહ્યા હતા પરંતુ દિવાળીના મોકા પર.

આ ફિલ્મ કોઈ ખાસ કમાણી કરી શકી નહીં પહેલા દિવસની કમાણી 8 કરોડ તો બીજા દિવસે ઘટીને 6 કરોડ રૂપિયા થઈ ગઈ હવે આ ફિલ્મને ઘણા દર્શકો એકદમ ભંગાર ફિલ્મ કહે છે જોકે એમાં અજય દેવગનની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ છે જેમની ફિલ્મ શેરશાહ લોકોએ ખુબ પસંદ કરી હતી પરંતુ આ ફિલ્મ થેકં ગોડ ને લઈ.

લોકોના રીવ્યુ સારા નથી મોટાભાગના લોકોએ આ ફિલ્મ પર એક જ શબ્દ લખ્યું છે ડિઝાસ્ટર ઘણા યુઝરોએ અજય દેવગનને કહ્યું છે કે અભિનય છોડીને માત્ર ડીરેક્ટર કે પ્રોડ્યુસર બની જાઓ સિઘંમ 3 બાદ રીટાર્યમેન્ટ જાહેર કરો તો ઘણા યુઝરોએ એમ પણ કહ્યું કે અજય દેવગન રોહિત શેટ્ટીની ફિલ્મોમાં જામે છે બાકી નહીં.

થેકં ગોડ ફિલ્મ ને લઈ લોકોના રીવ્યુમા માત્ર કટાક્ષ જ જોવા મળે છે આને થીયેટર બહાર આવીને પણ લોકો આ ફિલ્મ ને બકવાશ કહી રહ્યા છે જેવી રીતે અજય દેવગન અક્ષય કુમાર અને સલમાનખાન ને લોકો રીવ્યુ કરી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે દર્શકો હવે નવા યુવાપેઢીના કલાકારો ને જોવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *