Cli
આ એક ભુલે મને બરબાદ કરી નાખી, આશીકીની અભિનેત્રી અનુ અગ્રવાલે રડતા કહ્યું, આજે જીવી રહી છે આવી જીદંગી...

આ એક ભુલે મને બરબાદ કરી નાખી, આશીકીની અભિનેત્રી અનુ અગ્રવાલે રડતા કહ્યું, આજે જીવી રહી છે આવી જીદંગી…

Bollywood/Entertainment Breaking

વર્ષ 1990 માં આવેલી મહેશ ભટ્ટની ફિલ્મ આશીકી ની અભિનેત્રી અનુ અગ્રવાલ એ સમય માં ખુબ જ લોકપ્રિય બની છે મોડેલ માંથી પ્રથમ ફિલ્મમા જ આટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ અભિનેત્રી હતી રાતોરાત એ સ્ટાર બની ચુકી હતી આ ફિલ્મમા અનુના અભિનય ને લોકોએ ખુબ પસંદ કર્યો હતો પરંતુ ખુશી લાંબો સમય સુધી.

ટકી ના શકી 1999 માં એક રોડ અકસ્માતમાં તે ખુબ ઈજાગ્રસ્ત થઈ તે 29 દિવશે કોમા માંથી બહાર આવી જેમાં એના શરીરનો નિચેલો ભાગ પેરેલિસિસ ના સંકજામાં આવી ગયો હતો સાથે ચહેરો પણ અકસ્માત ના કારણે ખરાબ થઈ ગયો હતો આ કારણે એમના ચહેરાની સર્જરી કરવામાં આવી આ બાદ તે ફરી પોતાની.

સુંદરતા પાછી મેળવી શક્યા નહીં લાંબો સમય બાદ તે આ ઘટનામાં થી ઉભરી શક્યા અનુ અગ્રવાલ એ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઘણા લોકો કહી રહ્યા છે કે મેં મારા ચહેરાની સર્જરી સારા દેખાવ માટે કરી હતી અને ફેલ થઈ હતીતો એ મારા અકસ્માતથી વાકેફ નથી હું ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાંથી.

પસાર થઈ હતી મેં ક્યારેય મારા કોઈ પણ શરીરના અંગોની સર્જરી કરાવવાનુ ઉચિત સમજ્યું નહોતું પરંતુ મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું આજે અભિનેત્રી અનુ અગ્રવાલ બિહારમાં મુગેરં માં બાળકો ને યોગા શીખવી પોતાનું ગુજરાન ચલાવી રહી છે એક સમયની સ્ટાર આજે આવી હાલતમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *