Cli

2 વર્ષ બાદ રાજકુમાર રાવે શુશાંતસિંહ રાજપૂત વિશે જણાવી એ સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

દિગ્ગ્જ અભિનેતા શુશાંતસિંહ રાજપુતને નિધન થયે 2 વર્ષ થઈ ગયા તેના બાદ હવે બૉલીવુડ એક્ટર રાજકુમાર રાવે એક ખુલાસો કર્યો છે જણાવી દઈએ શુશાંતસિંહ અને રાજકુમાર રાવે કાઈપો છે અને રાવતા જેવી ફિલ્મોમાં એકસાથે કામ કરી ચુક્યા છે રાજકુમાર રાવે જણાવ્યું કે જયારે સુશાંતસિંહના નિધન ના સમાચાર મળ્યા ત્યારે.

તેઓ ઘર પર હતા એમણે જણાવ્યું કે જયારે એમને ફોન આવ્યો ત્યારે તેઓ લંચ કરવા જઈ રહ્યા હતા રાજકુમાર રાવે કહ્યું એમનો લેન્ડલાઈન ફોન લગાતાર વાગી રહ્યો હતો એમને કોઈ આજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો એમણે ફોન ઉપાડ્યો એમને એક રીપોર્ટરનો ફોન આવ્યો હતો જેણે શુશાંતના નિધનની ખબરને બ્રેકીંગ કરી હતી.

રાજકુમાર રાવે જણાવ્યું કે તેઓ આ ખબર જાણીને ચોકી ગયા હતા અને તેઓ અંદરથી તૂટી ગયા હતા એમને જોડે માત્ર એક બયાન માંગ્યું હતું એમણે માત્ર એટલું કહ્યું હતું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો એમણે જણાવ્યુ કે તેના બાદ તેઓ ખાવા નતા ખાઈ શક્યા એ એમના માટે એક ભાવુક પળ હતી 14 જૂન 2020 ના શુશાંતસિંહ પોતાના.

એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યા હતા એમના નિધનની ચોંકાવનાર ખબરે બધાને સ્તબ્ધ કરી દીધા હતા જણાવી દઈએ શુશાંત મામલે અત્યારે એનસીબી તપાસ કરી રહી છે તેમાં ગઈકાલે એનસીબીએ એક મોટો ધડાકો કર્યો જેમાં રિયા ચક્રવર્તી સહિત 34 નામો એવા ખુલ્યા છે જેઓ શુશાંતને સફેદ પાવડર અને ગાંજો ડિલિવર કરવામાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *