Cli

ત્રણ સાથે જેલમાં ગયા હતા આર્યન તો છૂટી ગયો પણ કેમ અરબાઝ અને મુનમુન ધામેચા અંદરજ છે….

Bollywood/Entertainment

આર્યન અને અરબાઝ ક્રુઝ પાર્ટીમાં સાથે ગયા જેલમાં પણ સાથે ગયા બન્નેની કાર્યવાહી પણ સાથે થઈ અને બન્નેને જામીન પણ સાથે મળ્યા એવામાં આર્યન તો એમના ઘરે પહોંચી ગયા પરતું અરબાઝ હજુ સુધી જેલમાં છે અરબાઝ આર્થરોટ જેલમાંથી બહાર આવ્યાજ નથી અરબાજના પિતા પણ વકીલ છે એમણે આર્યનના જુના વકીલ અમિત દેસાઈને રોકેલા હતા.

ત્યારે એવુંતો શું થયું કે અરબાઝ અને મુંનમુન ધામેચા હજુ સુધી જેલમાંજ છે આર્યનની સાથે અરબાઝ અને મુનમુન ધામેચાને જામીન તો મળી ગયા હતા મિત્રો તમને જણાવી દઈએ કે આર્યનના પેપર જલ્દી કરાવી દીધા હતા ત્યારે એવામાં અરબાઝના પેપરવર્ક હજુ સુધી પૂરું નથી થયું એજ કારણ છે જામીન નથી મળ્યા.

આ કારણોસર અરબાજને એક રાત વધુ જેલમાં રહેવું પડ્યું છે જયારે મુનમુન ધમૅચાની વાત કરીએ તો એની વાતજ કંઈક અલગ છે મુનમુન ધામેચાના પેપર તો લેટ થયાજ છે સાથે જે એક લાખ રૂપિયા ભરવાના છે તેની વ્યવસ્થા હજુ સુધી થઈ નથી પૈસાની વ્યવસ્થા ન થઈ હોવાને કારણે મુનમુનને જેલમાંજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *