Cli

ધ કપિલ શર્મા શો બંદ થવા જઈ રહ્યો છે તેના પર અર્ચના પૂરણ સીંગે જણાવી હકીકત…

Bollywood/Entertainment

હમણાં કેટલાક છેલ્લા સમયથી મીડિયા રિપોર્ટમાં બતાવાઈ રહ્યું છેકે ધ કપિલ શર્મા શો બંદ થવા જઈ રહ્યો છે જેને લઈને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું પ્રમોશન ન કરવાને કારણે કેટલાક ફેન્સ ખુશ થયા છે જયારે કેટલાક ફેન્સ શો બંદ થવાનું સાંભળીને નિરાશ પણ થયા છે પરંતુ હવે શો બંદ થવાને લઈને ધ કપિલ શર્મા.

શોની જજ અર્ચના પૂરણ સિંહે મૌન તોડ્યું છે અર્ચનાએ જણાવ્યું છેકે તેઓ આ દરમિયાન કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળશે બૉલીવુડ લાઇફથી વાત કરતા અર્ચનાએ જણાવ્યુંકે હા કપિલ શર્મા શો કેટલાક સમય પૂરતો બંદ થઈ જવા રહ્યો છે પરંતુ અમે બહુ જલ્દી પાછા ફરીશું આ દિવસો દરમિયાન હું કેટલાક પ્રોજેક્ટને.

લઈને ચર્ચામાં છું જેને હું બહુ જલ્દી સાઈન કરવાની છું અને તે પ્રોજેક્ટ વિશે હું વધારે વાત નહીં કરી શકું હવે અર્ચનાના જણાવ્યા મુજબ ધ કપિલ શર્મા શો બંદ થઈ જવા રહ્યો છે જેને કેટલાક સમય બાદ શરૂ કરવામાં આવશે તેને ક્યારે શરૂ કરવામાં આવશે તેવું કંઈ નક્કી નથી મિત્રો કપિલનો શો બંદ થઈ જવા રહ્યો છે તેના પર તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *