Cli
પ્રભાસ અને શૈફ અલીખાન પર ભડક્યા આ અભિનેતા, કહ્યું હીન્દુ ધર્મ નો મજાક કરવા...

પ્રભાસ અને શૈફ અલીખાન પર ભડક્યા આ અભિનેતા, કહ્યું હીન્દુ ધર્મ નો મજાક કરવા…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર અભિનેતા પ્રભાષ અને બોલીવુડ અભિનેતા શૈફ અલિખાન નું ફિલ્મ આદિપુરુષ નું ટ્રેલર આવ્યું છે જેમાં રામાયણ આધારિત સ્ટોરી છે જેમાં પ્રભાષ રામ તો શૈફ અલીખાન રાવણ નું પાત્ર ભજવી રહ્યા છે પરંતુ કહાની ના પાત્રો માં ઘણા ફેરફારો કરવાના કારણે લોકો સહીત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં.

પણ ખુબ વિવાદ જોવા મળ્યો છે તાજેતરમાં મહાભારતમા દુર્યોધન નું પાત્ર ભજવતા પુનીત ઈસરે મિડીયા સામે નિવેદન આપ્યું હતુંકે આ ફિલ્મ નો રાવણ તાલીબાની અને તૈમુર જેવો લાગે છે કહ્યું કે રાવણ મહાજ્ઞાની હતો જે માથા પર તિલક વગર બહાર નહોતો નિકડતો આ રાવણ ના માથે તિલક પણ નથી આ રાવણ નથી.

પણ મુઘલ જેવો લાગે છે કોઈ ફિલ્મ મેકર ક્રિએટી કરીને ઈતિહાસ નું ખડંન ના કરી શકે મેકરો એ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ રાવણ ની દાઢી અને લુક જોતા તે અલહાઉદીન ખીલજી અને તૈમુર જેવો લાગે છે તમે ધર્મના નામે મજાક ના બનાવી શકો સાથે સૈફ અલી ખાન ને પણ ચિમકી આપતા કહ્યું કે કોઈપણ ધર્મની.

આસ્થાઓ નો મજાક ના બનાવવો જોઈએ ફિલ્મ આદી પુરુષ આવતા પહેલા જ રાવણના લુક સહીત મુકુટ વગરના હનુમાન જીના ચામડા ના પટ્ટા સાથે દેખાડવામાં આવતા લોકોમાં ખુબ રોષ જોવા મળ્યો છે આને સોશિયલ મીડિયા પર આ ફિલ્મ નો ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પહેલી ફિલ્મ પ્રભાસ ની એવી હસે કે લોકો એને જોવી પસંદ નહીં કરે લોકોનું કહેવું છેકે બોલિવૂડ ની પનોતી શૈફ અલીખાન સાઉથ બાહુબલી પ્રભાશને પણ લઈ ગુસ્સે વિવાદાસ્પદ ફીલ્મ કેવી સફળતા પ્રાપ્ત કરેછે એ જોવું રહ્યું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ દ્વારા જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *