Cli
તારક મહેતા શોની ગોકુલધામ સોસાયટીમાં આવ્યો ભયંકર ભૂકંપ, ફેન્સ પણ ચોકી ગયા...

તારક મહેતા શોની ગોકુલધામ સોસાયટીમાં આવ્યો ભયંકર ભૂકંપ, ફેન્સ પણ ચોકી ગયા…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની લોકપ્રિયતા દિન પ્રતિદિન ખૂબ જ વધી રહી છે છેલ્લા 14 વર્ષોથી લોકોને પોતાની આગવી શૈલીથી મનોરંજન કરાવતો આસો ટીઆરપી લિસ્ટમાં આજે પણ પ્રથમ ક્રમે અકબંધ છે લોકો શો સાથે જોડાયેલા તમામ પાત્રને ખૂબ જ પસંદ કરેછે શો સાથે જોડાયેલી દરેક.

અપડેટ લોકો જોવી ખૂબ જ પસંદ કરે છે તો તારક મહેતા શોના દર્શકોને એક નવો ટ્રેક આ શો માં જોવા મળશે ગોકુલધામ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ પૂરો થઈ ગયો છે અને હવે શો મેકર આસિત મોદી એક નવી જ કહાની લઈને સામે આવ્યા છે જેમાં જેમાં સોસાયટી કમ્પાઉન્ડમાં અચાનક જ જેઠાલાલ પોપટલાલ.

ઐયર મહેતા સાહેબ ભિડે અને બાપુજી પડી જાય છે એક જોતા ભુકંપ જેવું લાગે છે પણ આવનાર એપિસોડમાં એ સામે આવશેકે શું ઘટના બની છે જેના કારણે આ બધા સોસાયટી મેમ્બર સોસાયટી માં ચાલતા ચાલતા પડી જાયછે આ શોના આ એપીસોડ ના ટ્રીઝર ને લોકોએ સૌથી વધારે જોયું છે લોકો ખુબ જ ઉત્સુક છે.

એ જાણવા માટે કે આ ઘટના પાછડ શું સચ્ચાઈછે શો મેકરે અચાનક કહાની માં ટ્વીસ્ટ લાવીને રેકોર્ડ સર્જી દીધો છે ફરી એકવાર દર્શકો આ શને જોવા માટે ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે સોસાયટી માં શું ખરેખર ભુકંપ આવ્યો હસે કે એલીઅન હસે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *